________________
१.१.२२
સૂત્રાર્થ :
વય (વયન, વાદ્, વયપ્) પ્રત્યય પર છતાં 7 કારાન્ત નામને પદસંજ્ઞા થાય છે.
વિવરણઃ- (1) સૂત્રસ્થ ન્ય શબ્દ અનુબંધના ત્યાગપૂર્વકના વય, વત્ અને વયપ્રત્યયોને જણાવવામાં તત્પર છે. તેથી વચ શબ્દથી અહીં તેમનું ગ્રહણ કરવું(A).
શંકા
. :- ચ થી એ ત્રણનું જ ગ્રહણ કરવું એવું તમે શી રીતે નકકી કર્યું ?
સમાધાન :- અહીં નામ ને પદસંજ્ઞા કરવાનો અધિકાર ચાલે છે, ધાતુને નહીં. તેથી ધાતુને લગતા વચ અને ચપ્ પ્રત્યયનું સૂત્રસ્થ ય થી ગ્રહણ નહીં જ થાય.
હવે નામ ને લાગતા પ્રત્યયોનો વિચાર કરીએ તો નામથી પરમાં ક્યાંય નિરનુબંધ એવો વચB) પ્રત્યય લાગતો હોત તો ‘નિરનુવન્યપ્રદળે 7 સાનુવન્યસ્વ' ન્યાયથી તે વચ પ્રત્યયનું જ ગ્રહણ થાત, વચન વિગેરેનું નહીં. પરંતુ નામને નિરનુબંધ એવો વય પ્રત્યય ક્યાંય લાગતો ન હોવાથી સૂત્રસ્થ = થી અનુબંધવાળો જે કોઇ જ્ય નામને લાગે છે તે બધાનું ગ્રહણ થશે. તેવા વન્ય ત્રણ હોવાથી ત્રણનું ગ્રહણ થશે.
(2) પૂર્વસૂત્રથી આ સૂત્રમાં નામ પદની અનુવૃત્તિ આવે છે. સૂત્રસ્થ તં પદ તેનું વિશેષણ છે. વિશેષામન્તઃ ૭.૪.રૂ' પરિભાષાથી વિશેષણ વિશેષ્યનું અંત્ય અવયવ બનતું હોવાથી બૃ. વૃત્તિમાં નમ્ પદનો અર્થ નજારાન્ત નામ
કર્યો છે.
(3) દૃષ્ટાંત –
૧૪૭
(i) રાનીયતિ
1
(ii) રાખાવતે
* ‘વવત્ રૂ.૪.૨૬’ % ‘નં વર્ષે ૧.૨.૨૨’
* ‘નામ્નો નો ૨૦૦૧'
राजानमिच्छति
* ‘અમાવ્યાત્૦ રૂ.૪.૨રૂ' → રાનન્ + વચમ્ (૫) આ ‘નં વર્ષે ૧.૨.૨૨’ → રાનન્ ને પદસંશા * ‘નામ્નો નો ૨.૦' → રાખ + ૫ (A) બુ. વૃત્તિમાં વર્તતા ઉત્કૃષ્ટાનુબન્ધ શબ્દની વ્યુત્પત્તિ ‘ઉત્કૃષ્ટાઃ (ચત્તા:) (નારાયઃ પ્રત્યયાત્મતિનો વિશેષા:) અનુવન્યા યેસ્તે' આમ કરવી. અર્થાત્ ‘જે પ્રત્યયો દ્વારા પોતામાં વર્તતા કાંઇક વિશેષતાને કરનારા – વિગેરે અનુબંધો ત્યજાયા છે તે' આવો અર્થ થશે.
(B) આમ તો વચ (7) પ્રત્યય અનુબંધવાળો હોવાથી એકાનુબંધ છે, છતાં સૂત્રનિર્દિષ્ટ ચ ને ક્ય સ્વરૂપે નિરનુબંધ વિવક્ષીને વૃત્તિકારે આ વાત કરી છે. આમ પણ નામને લાગતો એકાનુબંધ વ પ્રત્યય પણ સંભવતો નથી. તેથી અહીં વય થી વયમ્ આદિ ત્રણનું ગ્રહણ થઇ શકશે. વળી સૂત્રમાં ક્યે આમ જ્ અનુબંધ પૂર્વકનો નિર્દેશ તત્ર સાષો ૭.૧.、' સૂત્રથી થતા ય પ્રત્યયને બાકાત રાખવા માટે છે.
राजेवाऽऽचरति
→ રાન્ + વક્ (૫) → રાખન્ ને પદસંશા
→ રાખ + T
=