SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નિયમના કારણે અહીં સુશ્રુત: મ્ અને માવત: વિગ્રહને લઇને 'તયે ૬.૩.૬૦' સૂત્રથી થત અને નવ ને મ પ્રત્યય લાગતા પાર્સે રૂ.૨.૮' સૂત્રથી લોપાયેલ વિગ્રહની અંતર્વત વિભક્તિના લોપના સ્થાનિવદભાવને લઈને શ્રત અને પાવ ને તન્ત પમ્ ૧.૭.૨૦' સૂત્રથી પ્રાપ્ત પદસંજ્ઞાનો નિષેધ થતા તેમના ત્ નો‘ધુ તૃતીયઃ ૨..૭૬' સૂત્રથી આદેશ ન થયો. [ પ્રત્યય સિત્ સિવાયનો તદ્ધિતનો પ્રત્યય છે. શંકા - રાનન + ત = રાખતા, શ + – = વમ્ આ દષ્ટાંતમાં તા (7) અને સ્ત્ર પ્રત્યય સિત્ ન હોવાથી નિયમ (સંકોચ) પ્રમાણે રાન પદ ન બનવું જોઈએ. તો તેને પદ માનીને ક્રમશઃ નો લોપ તથા નો કેમ કર્યો? સમાધાન - રાગ + ત અને કૂશ + – અવસ્થામાં એક સાથે સૂત્રસ્થ સિદ્અંશને લઇને પ્રાપ્ત થતા નિયમ પ્રમાણે રાન અનેને પદસંજ્ઞાના નિષેધની પ્રાપ્તિ છે અને તા તથા–પ્રત્યય વ્યંજનાદિ હોવાથી સૂત્રના મધ્યઝને' અંશને લઇને તેમને પદસંજ્ઞાની પણ પ્રાપ્તિ છે. હવે સૌકૃત વિગેરે સ્થળે નિયમ ચરિતાર્થ (સફળ) છે તથા ગ્રામ્ વિગેરે સ્થળે ‘મધ્યગ્નને' અંશ ચરિતાર્થ છે. તેથી બન્ને સ્પર્ધ (= વિપ્રતિષધ) બન્યા. અર્થે ૭.૪.૨૨૬' પરિભાષા પ્રમાણે આ સૂત્રના સિદ્ અંશને લઈને પ્રાપ્ત થતા નિયમની અપેક્ષાએ પર એવો મટબઝને' અંશ બળવાન બનવાથી રાન અને ટુને પદસંજ્ઞા થઇ શકે છે. માટે ક્રમશઃ તેમના નો લોપ અને સ્નો ગૂઆદેશ કરી દાનતા અને વત્ત્વમ્ પ્રયોગ કર્યા છે. અથવા બીજી રીતે કહીએ તો આ સૂત્રમાં મૂકેલો સિત્ અંશ તન્ત પમ્ ૧.૨.૨૦' સૂત્રના વિષયને સંકોચવા માટે છે. “તન્ત પમ્ ?.?.૨૦' સૂત્ર કોઇપણ સાઘન્ત નામને (અંતર્વર્તસ્યાદિ વિભક્તિવાળા નામને પણ) પદસંજ્ઞા કરવા તૈયાર છે. પરંતુ આ સૂત્રમાં વર્તતો સિત્અંશ તદ્ધિત પ્રત્યયોના વિષયમાં ફક્ત સિ તદ્ધિત પ્રત્યય પરમાં હોય તો જ અંતર્વત સ્વાદિ વિભક્તિને લઈને પદસંજ્ઞા થવાદેવા રૂપ તન્ત પમ્' સૂત્રના વિષયને સંકુચિત કરે છે. તેથી તદ્ધિતનો પ્રત્યય પરમાં વર્તતા જો અંતર્વત પ્યાવિગેરે વ્યંજનાદિ સાદિ પ્રત્યયોને લઈને પૂર્વના નામને પદસંજ્ઞા કરવી કે નહીં? તેની વાત હોત તો મ ને' અંશનો બાધ કરી નિયમ ત્યાં બળવાન બનત. પરંતુ રાખતા, ત્વવિગેરે સ્થળે તો અંતર્વર્તી વિભક્તિ સિવાયના વ્યંજનાદિ તા () અને પ્રત્યયને લઇને પદસંજ્ઞા કરવાની વાત છે. માટે અહીં નિયમ પદસંજ્ઞામાં બાધકન બને. તેથી જનતા અને સ્વસ્થળે રાન અને ને પદસંશા થઇ શકે છે. નં વયે શાર.૨.૨૨ાા बृ.व.-क्य इति उत्सृष्टानुबन्धानां क्यन्-क्यङ्-क्यवां ग्रहणम्, नकारान्तं नाम क्ये प्रत्यये परे पदसंज्ञं भवति। राजानमिच्छति क्यन्-राजीयति। राजेवाऽऽचरति क्यङ्-राजायते। अचर्म चर्म भवति क्यचर्मायति, चर्मायते, पदत्वानलोपः। नैमिति किम्? वाच्यति। क्य इति किम्? सामनि साधुः सामन्यः। एवं वेमन्यः । यिति प्रतिषेधात् पूर्वेणाऽप्राप्ते वचनम् ।।२२।।
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy