________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૪૨.
સમાધાન - વાઘમિચ્છતિ અર્થમાં કમાવ્યયાત્ વચમ્ ૨ રૂ.૪.૨૨' સૂત્રથી વચન () પ્રત્યય થતા વાળુ + અવસ્થા પ્રાપ્ત થાય. હવે સૂત્રમાં (નું વર્જન) ન કર્યું હોત તો વાત્ પદ બનવાથી વન: * .૨.૮૬' સૂત્રથી જૂનો થઇ વાવતિ એવું અનિટ રૂપ બનત. નું વર્જન કરવાથી વાર્ પદ નહીં બને. તેથી જૂનો શુ નહીં થવાના કારણે વાતિ રૂપ સિદ્ધ થશે.
શંકા - વીર્થાત વિગેરે રૂપને સિદ્ધ કરવા સૂત્રમાં મમ્ (સ્વર્જન) કર્યું છે, પણ તે બરાબર નથી. વાસ્થતિ વિગેરે રૂપો તો અમે જણાવીએ એ પ્રમાણે કરશો તો પણ સિદ્ધ થશે. સૂત્રમાં નહીંકરવાના કારણે સ્ત્રાર્થ (સિત્ પ્રત્યય તથા) વ્યંજનાદિ પ્રત્યય પરમાં હોતે છતે પૂર્વનું નામ પદ બને છે' આવો થશે. તેથી ‘વચ્ચે સૂત્રના રાનીતિ, રાનાયતે, વતિ ઇત્યાદિદષ્ટાંતમાં રાન વિગેરેની પદસંજ્ઞા આ સૂત્રથીજ સિદ્ધ હોવા છતાં ‘વેચે ૨..૨૨' સૂત્ર બનાવ્યું છે, તેથી ‘સિદ્ધ સત્યારશ્નો નિયમ અA) એ ન્યાયથી વો' નિયમસૂત્ર (સંકોચ કરનારું) બનશે.(B) નિયમ આવો થશે કે વચ (વચન, વચ કે વચઠ્ઠ) પ્રત્યય પર છતાં ન કારાન્ત નામ જ પદ થાય, બીજા નહીં.” તેથી વચન પરમાં વર્તતા વા નામ પણ પદ ન થવાથી વાસ્થતિ રૂપ સિદ્ધ થશે.
સમાધાન - આ સૂત્રમાં ન પદના અભાવે તમે કહ્યા મુજબ ' નિયમસૂત્ર બનશે, એ વાત સાચી. પણ તે નિયમ તમે કહ્યો તેવો જ થાય, એ જરૂરી નથી. નકારાન્તનામ વચપ્રત્યય પર છતાં જ પદ થાય, બીજા પ્રત્યય પર છતાં નહીં.” આવો વિપરીત નિયમ પણ કેમ ન થાય? અને આવો વિપરીત નિયમ થવાના કારણે તોફાન + સિ, સીમન્ + fસ વિગેરે સ્થળે રાનન, સીમ વિગેરે પદ ન બનવાથી રાના, સીમા આદિ પ્રયોગ જ સિદ્ધ નહીં થાય.
શંકા -“યુવા ઉન્નતિ- રૂ.૨.૨૨૩' સૂત્રમાં યુવત્ + સિનું યુવા એવું રૂપસૂત્રમાં કર્યું છે, એ જ બતાવે છે કે “વિપરીત નિયમ’ તમે કહ્યા મુજબનો નહીં, પણ અમે કહ્યાં મુજબનો થશે. આમ “નામ
સિગ્નને' સૂત્ર બનાવવું જોઈએ એ સિદ્ધ થાય છે.
સમાધાન - તમારી વાત તો સાચી છે. પણ સૂત્રમાં જો મન કરત તો (સત્યુ સાધુ તિ) સત્યમ્ ઇત્યાદિ પ્રયોગમાં તત્ર સાપ ૭.૨.૨૫' સૂત્રથી થયેલ પ્રત્યય પરમાં વીતે છતે સત્ પદ થવાથી છુટતૃતીયઃ ૨.૩.૭૬ સૂત્રથી લૂ નો ટૂઆદેશ થતા સઘએવું અનિષ્ટ રૂપ થઇ જાત. માટે સૂત્રમાં નું વર્જન છે. (A) કાર્ય સિદ્ધ હોવા છતાં એને સિદ્ધ કરવા ફરી સૂત્રનો આરંભ (વિધાન) કરાય, તો તે આરંભ નિયમ માટે છે એમ
જાણવું. (B) જો કે “ વો' સૂત્રની બુ. વૃત્તિમાં સ્થિતિ પ્રતિષ પૂર્વેTISખાતે વન' આમ કહ્યું છે. તેથી તે નિયમસૂત્રનથી.
છતાં જો આ સૂત્રમાં મન મૂકવામાં આવે તો ય વિગેરેને લઇને આ સૂત્રથી જ પદસંજ્ઞા પ્રાપ્ત છે, તેથી તે વ' સૂત્ર નિયમ કરનાર બનશે એમ સમજવું.