SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ (2) દૃષ્ટાંત – (i) ધર્મો વ: સ્વર્ (ii) ददाति नः शास्त्रम् વા (૧૩૮) → પદ સંજ્ઞા * ‘ત્રી િત્રી૦િ રૂ.રૂ.૨૭’→ 7 + તિ → ધર્મમ્ યુખારું સ્વમ્ | ‘ધ્રુવ: શિતિ ૪.૨.૨’ → ધર્મ૩ યુધ્મા સ્વમ્ ‘હત્વ: ૪.૧.રૂ૧’ → થર્મો યુગ્મા સ્વમ્ | * ‘તવાં પમ્ ૧.૨.૨૦ → धर्मो वस् स्वम् * ‘વવાઘુ′૦ ૨.૨.૨’ * ‘તો હઃ ૨.૨.૭૨’ * ‘ર: પવાત્તે૦ ૧.રૂ.રૂ' * ‘નાન: પ્રથમે૦ ૨.૨.રૂ' → ધર્મ + સ * ‘તવાં પવમ્ ૧.૧.૨૦' * ‘મો : ૨.૬.૭૨’ * ‘ઘોષવતિ ૧.રૂ.૨૨’ * ‘અવચે૦ ૧.૨.૬’ * ‘વવાઘુ૦ ૨.૨.૨’ * ‘મો : ૨.૨.૭૨’ * ‘ર: પવાત્તે ૨.રૂ.રૂ' → धर्मो वर् स्वम् → ધર્મો વ: સ્વા શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન " → લાલા + ત → વાતિ (ગસ્મર્થ્ય શાસ્ત્રમ્) → પદ સંજ્ઞા → ददाति नस् शास्त्रम् → ददाति नर् शास्त्रम् → વાતિ ન: શાસ્ત્રમ્ આ બન્ને દષ્ટાંતસ્થળે ત્તિ પ્રત્યયાન્ત ધર્મઃ અને ત્તિ પ્રત્યયાન્ત વતિ પદસંજ્ઞક થવાથી યુગ્મામ્ અને અસ્મય્યમ્ નો ‘પલાદ્યુમ્॰’ સૂત્રથી વર્સ્ અને નસ્ આદેશ થઇ શક્યો. (3) શંકા :- અહીંસૂત્રમાં અન્તનું ગ્રહણ શા માટે કર્યું છે ? તેને બદલે ‘સા પદ્દમ્’ એવું સૂત્ર બનાવ્યું હોત તો સિ વિગેરે અને તિર્ વિગેરે વિભક્તિઓને પદસંજ્ઞા થાત. તેથી ધર્મો વઃ સ્વમ્ અને વતિ નઃ શાસ્ત્રમ્ ઇત્યાદિ પ્રયોગોમાં યુધ્મદ્ અને અસ્મન્ ક્રમશઃ સિ અને તિર્ પદથી પરમાં હોવાના કારણે ‘પવાઘુત્૦ ૨.૨.૨૧' સૂત્રથી તેમને અનુક્રમે વસ્ત્તત્ આદેશ થઇ જ જાત. સમાધાન :- વિભક્તિને પદસંજ્ઞા કરો કે વિભક્ત્યન્તને પદસંજ્ઞા કરો, તેનાથી તમે કહેલા પ્રયોગોમાં ભલે કોઇ ફર્ક નથી પડતો, પરંતુ અગ્નિપુ ઇત્યાદિ પ્રયોગોમાં સુ (સુપ્) વિભક્તિને પદસંજ્ઞા થઇ જવાથી સ્ એ પદની આદિમાં ગણાશે. તેથી ‘નામ્યન્તસ્યા૦ ૨.રૂ.' સૂત્રથી સ્ નો જ્ન થવાના કારણે અગ્નિમ્મુ એવો અનિષ્ટ પ્રયોગ થશે. સૂત્રમાં અન્ન ના ગ્રહણથી વિભન્યન્તને જ પદસંજ્ઞા થશે. તેથી અગ્નિપુ એ પદ થવાથી સ્પદની મધ્યમાં આવશે. તેથી નામ્યન્તસ્થા૦ ૨.૩.૧૬’ સૂત્રથી સ્ નો વ્ થઇ અગ્નિજ્જુ રૂપ સિદ્ધ થશે. શંકા :- ‘સા પયમ્’ આવું સૂત્ર બનાવીએ તો પણ સૌ પદથી જણાતી સ્યાદિ અને ત્યાદિ વિભક્તિ સ્યાદ્યન્ત અને ત્યાઘન્ત રૂપે જ ‘પ્રત્યયઃ પ્રત્યાવે: ૭.૪. 'પરિભાષાથી સ્યાદ્યન્ત અને ત્યાઘન્ત રૂપે જ ગ્રહણ થશે. તેથી ફક્ત સુપ્ પ્રત્યયને પદસંજ્ઞા ન થતા સુબન્ત ગત્તિસુ ને પદસંજ્ઞા થવાથી પદની અંદર વર્તતા સ્ નો વ્ આદેશ થઇ અનિષુ વિગેરે પ્રયોગો પણ સિદ્ધ થઇ જશે. તેથી સૂત્રમાં અન્ત પદનું ગ્રહણ કરવાની જરૂર નથી.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy