________________
१.१.२०
૧૩૫
(2) શંકા :- ‘સ્યોનસમો૦ ૨.૬.૮' સૂત્રમાં સિ પ્રત્યય બતાવ્યો છે તથા ‘તિવ્-તસ્॰ રૂ.રૂ.૬'સૂત્રમાં તિર્ બતાવ્યો છે. તો તમે અહીં સૂત્રમાં કેમ તેમનો સ્ અને ત્તિ આમ જુદા સ્વરૂપે નિર્દેશ કર્યો છે ?
સમાધાન :- કાર્યવિશેષ માટે જેનો નિર્દેશ થાય છે તેને અનુબંધ (ઇત્) કહેવાય છે.
સિ અને તિર્ માં અનુક્રમે સ્ અને ત્તિ એ જ વિભક્તિનું સ્વરૂપ છે, રૂ અને તો અનુબંધ છે, એવું જણાવવા સૂત્રકારે અનુબંધના ત્યાગપૂર્વક સ્ અને તિનું સૂત્રમાં ગ્રહણ કર્યું છે.
(3) સ્યાદિ પ્રત્યયોમાં રૂ વિગેરે અને ત્યાદિ પ્રત્યયોમાં વિગેરે અનુબંધ છે, માટે જ સૂત્રકારે સૂત્રમાં આવિ શબ્દ વ્યવસ્થાવાચી બતાવ્યો છે. તાત્પર્ય એ છે કે ત્તિ વિગેરે અને તિર્ વિગેરે વિભક્તિઓમાં સ્વરૂપ અને અનુબંધની વ્યવસ્થા પૂર્વાચાર્યોએ કરેલી હોવાથી અહીં જે આવિ શબ્દ છે તે સામીપ્ય, વ્યવસ્થા, પ્રકાર અને અવયવ એ ચારમાંથી વ્યવસ્થા અર્થપરક છે. તેથી વિભક્તિસંજ્ઞામાં જેના જે અનુબંધો અને જેટલા અનુબંધો પૂર્વાચાર્યોએ વ્યવસ્થાપિત કર્યા છે, તેના જ, તે જ અને તેટલાં જ અનુબંધો અહીં સૂત્રમાં ગ્રહણ કરાશે, ન્યૂનાધિક નહીં.
(4) વિત્તિ ના પ્રદેશો (પ્રયોજન સ્થાનો) અધાતુવિવિાય૦ ૨.૨.૨૭ વિગેરે છે ।।Ŕ।। તવાં પલ^) ।।૨.૨૦।।
I
बृ.वृ.–स्याद्यन्तं त्याद्यन्तं च शब्दरूपं पदसंज्ञं भवति । धर्मो वः स्वम् । ददाति नः शास्त्रम् । अन्तग्रहणं પૂર્વસૂત્રે તવન્તપ્રતિષેધાર્થમ્ પવપ્રવેશ:-‘પવસ્ત્ર” (૨.૧.૮૧) ફાવવ:।।૨૦।।
1
સૂત્રાર્થ :
સૂત્રસમાસ :
સિ વિગેરે અને તિર્ વિગેરે વિભક્તિઓ જેને અંતે છે, તેની (અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયરૂપ સમુદાયની) પર્ સંજ્ઞા થાય છે.
સા (વિòિ:) અને યસ્ય તત્ = તવામ્ (વહુ.) | पद्यते (गम्यते कारकसंसृष्टोऽर्थः) अनेनेति पदम्।
વિવરણ :- (1) તવ્ શબ્દ અનંતર પૂર્વકથિત વસ્તુનો બોધ કરાવનાર હોય છે. તેથી સૂત્રોક્ત તદ્ શબ્દ દ્વારા અનંતર પૂર્વસૂત્રમાં સ્યાવિઃ પદ દ્વારા કહેવાયેલા સ્યાદિ અને ત્યાદિ પ્રત્યયોનો બોધ થાય છે. માટે બુ. વૃત્તિમાં સત્ શબ્દનો સ્વાદ્યન્ત ત્યાઘન્તમ્ આવો અર્થ કર્યો છે.
(A) પદસંજ્ઞા અધિકારમાં કુલ ૬ સૂત્રો આવશે. તેમાં પહેલા ત્રણ સૂત્રો પદસંજ્ઞાનું વિધાન કરનારા છે. પછીના ત્રણ સૂત્રો પદસંજ્ઞાનો નિષેધ કરનારા છે.