________________
૧૩૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - ચતુર્થીનો કે પ્રત્યય અને સપ્તમીનો કિ પ્રત્યય બન્નેને અનુબંધ જોડવાથી શું ફેર સ્મિન્ ૨૪.૮' સૂત્રસ્થળે સંદેહન થાય કે “અહીં કે પ્રત્યયનો સિન આદેશ થતો હશે કે ફિ પ્રત્યયનો?' કેમકે બન્નેના ષયન્ત ‘સે થાય છે.
સમાધાન - ના, કેમકે ચતુર્થીનો કે પ્રત્યય “સર્વારે ઐ૦ ૨.૪.૭' સૂત્રથી એ આદેશ પામતો હોવાથી તે ચરિતાર્થ છે. તેથી પારિશેષ ન્યાયે અહીં સપ્તમીના ડિ પ્રત્યયનું જ ગ્રહણ થાય.
આમ અનેક આપત્તિઓને ટાળવા સૂત્રોક્ત પ્રત્યયોને અનુબંધ કરાયા છે. (4) સૂત્રમાં સુપ એમ બહુવચન સિ વિગેરે વિભક્તિઓના આદેશને પણ વિભક્તિરૂપે ગ્રહણ કરવા માટે છે.
શંકા - ‘લાદેશસ્તિ મવત્તિ'A) એ ન્યાયથી જ વિભક્તિના આદેશો જો વિભક્તિ સ્વરૂપ થઇ જતા હોય તો બહુવચને કરવાની શી જરૂર ?
સમાધાન - પરિભાષા કે ન્યાયથી સિદ્ધ હોવા છતાં તેની સહાય લીધા વિના આ રીતે સિદ્ધ કરવું એ પણ એક મોટી શક્તિ છે, માટે સૂત્રકારે બહુવચન કર્યું છે. (5) પ્રથમા વિગેરેના પ્રદેશો ‘નાનઃ પ્રથમેવદિવો ર.ર.રૂ?' ઇત્યાદિ છે પાટા
વિમિ. ૨૨૨ , बृ.व.-'स्' इत्युत्सृष्टानुबन्धस्य सेर्ग्रहणम्, 'ति' इति उत्सृष्टानुबन्धस्य तिवः; आदिशब्दो व्यवस्थावाची। स्यादयस्तिवादयश्च प्रत्यया: सुप्-स्यामहिपर्यन्ता विभक्तिसंज्ञा भवन्ति। विभक्तिप्रदेशा:-"अधातुविभक्तिवाक्यमर्थવર્તમ” (૨..ર૭) રૂા પારા. સૂત્રાર્થ:- સ થી સુ સુધીના પ્રત્યયોને અને તિર્ થી ચાદિ સુધીના પ્રત્યયોને વિ િસંજ્ઞા થાય છે. સૂત્રસમાસઃ - તિશ = સ્તિ (.) સ્તિ આર્થિઃ સી = ઃિ (વ૬૦)
. विभज्यन्ते प्रकटीक्रियन्ते कर्तृकर्मादयोऽर्था अनया इति विभक्तिः। વિવરણ:- (1) કર્તા-કર્મ-કરણ વિગેરે અર્થો જેના વડે વિભાગવાર પ્રકાશિત કરાય, તેને વિભક્તિ કહેવાય છે. (A) આ ન્યાય સિદ્ધહેમ માં ‘શાનીવાડવવિધો ૭.૪.૨૦૧' પરિભાષા રૂપે ઉક્ત છે. (B) ડસ્કૃષ્ટ: (ત્ય:) અનુવન્યો વચ્ચે સ = સત્કૃષ્ટીનુવન્યા, તસ્ય = ઉત્કૃષ્ટાનુવન્યસ્થા
(B)