________________
૨૨. ૨૦
૧૩૭ સમાધાન - તમે કહો છો એમ મન્તનું ઉપાદાન વ્યર્થ છે, છતાં સૂત્રમાં તેનું ઉપાદાન કર્યું છે, તે જ્ઞાપન A) કરે છે કે “સંધિવારે પ્રત્યક્ષ પ્રત્યયમીત્રવ પ્રદ, તત્તરા'B) એવો ન્યાય છે, તેથી સંજ્ઞાધિકારમાં પ્રત્યયના ગ્રહણથી પ્રત્યયાતનું ગ્રહણ નહીં થાય, પણ પ્રત્યયનું જ ગ્રહણ થશે. અન્યથા પ્રત્યાયના ગ્રહણથી સર્વત્ર પ્રત્યયાન્તનું જ જો ગ્રહણ થાત તો ત્યામ: ૨.૨.૨૬' સૂત્રથી સ્યાદ્યન્ત અને ત્યાઘા નામને જ વિપત્તિ સંજ્ઞા થાત, ર્ અને તિ વિગેરેને નહીં. તેથી ‘ષ્ટિકૃદં પુખભુત્રા'(C) ઇત્યાદિ સ્થળે ખપૃદં વ:' આવો પ્રયોગ થાત. કારણ કે કષ્ટ શબ્દને સ્યાદ્યન્ત ગૃહ વિભક્તિ પરમાં હોતે છતે વગૃિહએ પદ બનત અને તેની પરમાં રહેલ યુષ્યનો સ્વાદ્યન્તપુત્રાણા વિભક્તિની સાથે મળીને આદેશ થાત. આમ અહીં ‘પાદુ યુવિમર્યે ર.૪.૨૨' સૂત્રથી વર્આદેશની પ્રાપ્તિ ન હોવા છતાં તે થવા રૂપ અતિવ્યામિ દોષ આવત.
વળી, તિ ન: શાસ્ત્રમ્ વિગેરે સ્થળે ‘પદ્ યુ' સૂત્રથી તિ પદથી પરમાં સ્મારમ્ નો ન આદેશ પ્રાપ્ત હોવા છતાં ન થાત, કારણ ત્યાઘન્ત રતિ પદ ન બનતા વિભકિત બનત. આમ અવ્યામિનE) દોષ પણ આવત.
હવે અતિવ્યાતિ અને અવ્યામિ દોષોતો જન આવે જો ‘સંજ્ઞાથિજી ‘એવો કોઇ ન્યાય હોય. ન્યાયનું જ્ઞાપન તો જ થાય જો સૂત્રમાં અન્ત નું ઉપાદાન કરવામાં આવે. આ હેતુથી સૂત્રકારે અન્ત પદનું ઉપાદાન કર્યું છે. બુ. વૃત્તિમાં ‘મન્તપ્રહને પૂર્વસૂત્ર' લખ્યું છે, ત્યાં પૂર્વસૂત્રનો અર્થ સંજ્ઞાવિધી કરવો. કેમ કે ફક્ત સ્થવિડિ ' આ પૂર્વસૂત્રમાં (A) સૂત્રના ઇષ્ટાર્થની અને ઇષ્ટપ્રયોગની સિદ્ધિ માટે વ્યાકરણનાવાયો ઉપયોગી છે. તે તે ન્યાયનું અસ્તિત્ત્વજ્ઞાપન
કરવા માટે સૂત્રકાર સૂત્રમાં એવી કંઈક વિશેષતા દાખલ કરતા હોય છે કે તેના આધારે આપણે અનુમાન કરી શકીએ કે -‘આવા આવા અર્થને જણાવનારો કોઇ ન્યાય હોવો જોઇએ.” જેમ કે-પ્રસ્તુત સૂત્રમાં અન્નશબ્દની જરૂર નહોતી, છતાં સૂત્રકારે વ્યર્થ તેનું ગ્રહણ કર્યું. તેનાથી આપણે અનુમાન કરી શકીએ કે “સૂત્રકાર વ્યર્થ તો તેનું ગ્રહણ કરે નહીં, છતાં ગ્રહણ કર્યું છે તેનાથી જણાય છે કે સંસાયિારે પ્રચયગ્રહને પ્રથમ ત્રચ્ચેવ પ્રહ જ તત્તી ' એવો ન્યાય હોવો જોઇએ, તો જ મન્ત શબ્દ સાર્થક બને.” આનું તાત્પર્ય એ કે સન્ત શબ્દ વ્યર્થ બનીને “નિધિ 'ન્યાયનું જ્ઞાપન કરે છે.
સંજ્ઞા અધિકારમાં પ્રત્યયનું ગ્રહણ હોતે છતે માત્ર પ્રત્યયનું જ ગ્રહણ કરવું, પ્રત્યયાન્તનું નહીં. (C) બુ. ન્યાસમાં શેષા પુષ્પવૃદ્ધિહિતાય નમ:' દષ્ટાંત બતાવ્યું છે. મૂળ આ સૂત્રમાં અન્તપદના ગ્રહણથી ‘સત્તાધિક્ષા'
ન્યાય જ્ઞાપિત થતા તદનુસાર ‘સ્થાપિfp: ૨.૨.૨૨' સૂત્રથી સાઈન્સ અને ત્યાઘાને વિભક્તિ સંજ્ઞા નથી થતી. તેથી શેવાય પદથી પરમાં રહેલા ચતુર્થી વિભજ્યન્ત પુખવૃદ્ધિહિતાય નો ‘ સૂત્રથી તે આદેશ નથી થતો. જો ન્યાય જ્ઞાપિત ન થવાથી ‘પ્રચય: ૭.૪.૨૨૫' પરિભાષા મુજબ સ્વાઘા અને ત્યાઘન્તને વિભક્તિ સંજ્ઞા થાત તો ચતુર્થ્યન્ત વૃદ્ધિહિતાય વિભક્તિ સંજ્ઞા પામત અને તેની સાથે જોડાયેલ યુખને અર્થાત યુષ્યવૃિિહતાય પદને તે આદેશની પ્રાપ્તિ આવત.
लक्ष्यवृत्तित्वे सति अलक्ष्यवृत्तित्वमतिव्याप्तिः। (E) તસ્યાવૃત્તિત્વમવ્યક્તિા
(D).