________________
ઔદયિક ભાવ
૪૧
ક્ર. | ક્ષાયોપથમિક ભાવ | ક્યા કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય? ૧૭. દેશવિરતિ અપ્રત્યાખ્યાનાવરણીય
કષાયમોહનીય ૧૮. | સર્વવિરતિ પ્રત્યાખ્યાનાવરણીય કષાયમોહનીય
૨.
ક્ષાયોપથમિક ભાવ ચાર ઘાતકર્મવિષયક જ હોય છે.
ક્ષાયિક ભાવના જ્ઞાનાદિ એક સરખા હોય છે, ક્ષયોપશમની તરતમતાને કારણે ક્ષાયોપથમિક ભાવના જ્ઞાનાદિમાં તરતમતા હોય છે.
(૪) ઔદયિક ભાવ - કર્મના ઉદયથી થતો ભાવ તે ઔદયિક ભાવ. તેના ૨૧ પ્રકાર છે - ક્ર. | ઔદયિક ભાવ | કયા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય? મિથ્યાત્વ
મિથ્યાત્વમોહનીય અજ્ઞાન
મિથ્યાત્વમોહનીય (વિપરીત જ્ઞાન) ૩. અસિદ્ધત્વ
આઠ કર્મ ૪. અસંયમ
ચારિત્રમોહનીય ૫-૧૦. | ૬ વેશ્યા
મોહનીયકર્મ કે
ત્રણયોગજનક કર્મ કે ૮ કર્મ ૧૧. | ક્રોધ
ક્રોધમોહનીય ૧૨. | માન
માનમોહનીય ૧૩. માયા
માયામોહનીય ૧૪. લોભ
લોભમોહનીય નપુંસકવેદ નપુંસકવેદમોહનીય
૧૫.
|