SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ४० લાયોપથમિક ભાવ (૩) ક્ષાયોપથમિક ભાવ - કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો ભાવ તે ક્ષાયોપથમિક ભાવ. તેના ૧૮ પ્રકાર છે – | લાયોપથમિક ભાવ કયા કર્મના ક્ષયોપશમથી ઉત્પન થાય? | ૧. | | મતિજ્ઞાન મતિજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાન મન:પર્યવજ્ઞાનાવરણીય મતિઅજ્ઞાન મતિજ્ઞાનાવરણીય શ્રુતઅજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણીય | વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય | ચક્ષુદર્શન ચક્ષુદર્શનાવરણીય ૯. | | અચક્ષુદર્શન અચક્ષુદર્શનાવરણીય ૧૦.| અવધિદર્શન અવધિદર્શનાવરણીય ૧૧. | દાનલબ્ધિ દાનાંતરાય ૧૨. | લાભલબ્ધિ લાભાંતરાય ૧૩. | ભોગલબ્ધિ ભોગાંતરાય ૧૪. | ઉપભોગલબ્ધિ ઉપભોગાંતરાય ૧૫. વીર્યલબ્ધિ વીઆંતરાય ૧૬. | ક્ષાયોપથમિક દર્શનમોહનીય સમ્યક્ત્વ ૮. • જીવ જો પાપસ્થાનકોને પડતાં મૂકે, તો સંસાર જીવને પડતો મૂકે.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy