SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પથમિક ભાવ, ક્ષાયિક ભાવ (૧) ઔપથમિક ભાવ - મોહનીયકર્મના સર્વથા ઉપશમથી એટલે કે વિપાકોદય અને પ્રદેશોદયના નિરોધથી થતો જીવનો ભાવ તે પશમિક ભાવ. તેના બે પ્રકાર છે – (a) ઉપશમસમ્યકત્વ - દર્શનમોહનીયકર્મના સર્વથા ઉપશમથી થતો ભાવ તે ઉપશમસમ્યક્ત્વ. પ્રથમસમ્યક્ત્વપ્રાપ્તિ વખતે અને ઉપશમશ્રેણિમાં આ સમ્યક્ત્વ હોય છે. (b) ઉપશમચારિત્ર - ચારિત્રમોહનીયકર્મના સર્વથા ઉપશમથી ઉપશમશ્રેણિમાં થતો ભાવ તે ઉપશમચારિત્ર. મોહનીયકર્મનો જ સર્વથા ઉપશમ થાય છે. અન્ય કર્મોનો સર્વથા ઉપશમ થતો નથી. (૨) ક્ષાયિક ભાવ - કર્મના સર્વથા ક્ષયથી થતો ભાવ તે ક્ષાયિક ભાવ. તેના ૯ પ્રકાર છે - | | | | ક્ર. | ક્ષાયિક ભાવ કયા કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય? કેવળજ્ઞાન કેવળજ્ઞાનાવરણ કેવળદર્શન કેવળદર્શનાવરણ ક્ષાયિક સમ્યક્ત્વ દર્શનમોહનીય ક્ષાયિક ચારિત્ર | | ચારિત્રમોહનીય દાનલબ્ધિ દાનાંતરાય લાભલબ્ધિ લાભાંતરાય ભોગલબ્ધિ ભોગાંતરાય ઉપભોગલબ્ધિ ઉપભોગાંતરાય ૯ | વીર્યલબ્ધિ વીઆંતરાય | | | |
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy