________________
१२४
इदं विचिन्त्यातिविविक्तचेतसा यमेव किञ्चिद् गुणमल्पमञ्जसा । विलोक्य साधुं बहुमा[४७ -२ ] नतः सुधीः प्रपूजयेत् पूर्णमिवाखिलैर्गुणैः ॥ ४७ ॥
આ રીતે અત્યંત વિવેકવાળા મનથી જે કોઈ થોડો પણ ગુણ દેખાય તેને શીઘ્ર જોઇને સબુદ્ધિમાન જીવે સાધુને એ રીતે બહુમાનથી પૂજવા જોઈએ, કે જાણે તેઓ सर्व गुणोथी पूर्ण होय. ॥ ४७ ॥
तथा लभेताविकलं जनः फलं
निजाद् विशुद्धात् परिणामत: स्फुटम् । अभीष्टमेतत् प्रतिमादिपूजने
दानादिप्रकरणे
फलं समारोपसमर्पितं सताम् ॥ ४८ ॥
જન પોતાના વિશુદ્ધ અધ્યવસાયથી સ્પષ્ટ સંપૂર્ણ ફળ મેળવે છે. આ વાત પ્રતિમા વગેરેના પૂજનના વિષયમાં માન્ય છે. સજ્જનો જેવા ભાવનું આરોપણ अरे, तेवुं तेमने इज भजे छे. ।। ४८ ।।
काष्ठोपलादिं गुरुदेवबुद्ध्या
ये पूजयन्त्यत्र विशिष्टभावाः ।
ते प्राप्नुवन्त्येव फलानि नूनं भावो विशुद्धः फलसिद्धिहेतुः ॥ ४९ ॥