SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठोऽवसरः १२३ હોય છે, એવું તીર્થંકરે કહ્યું છે. તે સત્ય શી રીતે અન્યથા થાય ? ।। ૪૩ || कालादिदोषात् केषाञ्चिद् व्यलीकानि विलोक्य ये । સર્વત્ર હ્રર્વતેઽનાસ્થામાત્માનં વયન્તિ તે ॥ ૪૪ ।। કાળ વગેરેના દોષથી કેટલાકના અસત્યોને જોઈને જેઓ સર્વથા અનાસ્થા કરે છે (ચારિત્ર છે જ નહીં એવું માને છે), તેઓ પોતાના આત્માને ઠગે છે. ૪૪ वहन्ति चेतसा द्वेषं वाचा गृहणन्ति दूषणम् । अनम्रकायाः साधूनां पापिनो दर्शनद्विषः ॥ ४५ ॥ સમ્યગ્દર્શનના દ્વેષી (અથવા સાધુના દર્શનના પણ વિરોધી) એવા પાપીઓ ચિત્તથી દ્વેષ ધારણ કરે છે, વાણીથી દોષોનું ગ્રહણ છે, અને કાયાથી તેમના પ્રત્યે અક્કડ રહે છે. ॥ ૪૫ || इहैव निन्द्याः शिष्टानां मृता गच्छन्ति दुर्गतिम् । નિર્વર્તયન્ત સંસારમનાં વિજ્ઞષ્ટમાનસા: || ૪૬ || તેઓ અહીં જ શિષ્ટોને નિંદનીય થાય છે. અને મરીને દુર્ગતિમાં જાય છે. કિલાષ્ટ મનવાળા તેઓ અનંત સંસારનું ઉપાર્જન કરે છે. ।। ૪૬ |
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy