________________
ईर्ष्या रोषो दोषो, द्वेषः परिवादमत्सरासूयाः । वैरप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ॥ १९ ॥ स्पष्टमेव, किंतु द्वेषस्य नव नामानि-इर्ष्या १ रोषः २ दोषः ३ द्वेषः ४ परिवादः ५ मत्सरः ६ असूया ७ वैरं ८ प्रचण्डनं ९ इत्यादि । आदिशब्दादन्येऽपि ज्ञेया इति, आर्यात्रयेणापि पदानां किंचिदर्थभेदोऽप्यस्ति સ: સ્વધયા ગૂઢ ત || 23 |
ગાથાર્થ– ઇર્ષા, રોષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વૈર, પ્રચંડન વગેરે અનેક દ્રષના પર્યાયો છે.
ટીકાર્થ– આદિ શબ્દથી બીજા પણ પર્યાયવાચી શબ્દો જાણવા. ત્રણે આર્યાઓમાં પદોમાં (=પર્યાયવાચી શબ્દોમાં કંઇક અર્થભેદ પણ છે. તે અર્થભેદ સ્વબુદ્ધિથી વિચારવો.
(ઈર્ષા=અન્યના ઉત્કર્ષને જોઇને ચિત્તમાં થતી બળતરા. રોષ-ક્રોધ. દોષ=આત્માને દૂષિત કરે તે દોષ. દ્વેષ=અપ્રીતિ. પરિવાદ=પરના દોષો બોલવા. દ્વેષ વિના પરના દોષો ન બોલાય. આથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં પરિવાદને દ્વેષ કહેલ છે. મત્સર=જે મને ઢાંકે છે=સધર્મથી ગુપ્ત રાખે છે તે મત્સર. અસૂયાર=ગુણોમાં પણ દોષોને પ્રગટ કરવા, અર્થાત્ કોઇના ગુણને પણ દોષરૂપ માનવો. વૈર=દ્દેષના કારણે ઉત્પન્ન થતો શત્રુભાવ. દ્વેષથી વૈર ઉત્પન્ન થાય છે. આથી અહીં કાર્યમાં કારણનો ઉપચાર કરીને વૈરને દ્વેષ કહેલ છે. પ્રચંડ=શાંત થયેલાનો પણ કોપ રૂપ અગ્નિ પ્રદીપ્ત થાય તે પ્રચંડ.) (૧૯)
अथ यादृश आत्माऽनयोरुदये भवति तादृशमार्याचतुष्टयेनाहरागद्वेषपरिगतो, मिथ्यात्वोपहतकलुषया दृष्ट्या । पञ्चास्त्रवमलबहुलाऽर्तरौद्रतीव्राभिसन्धानः ॥ २० ॥
૧. પરસમ્પન્ન વેતનો વ્યાપ: પુષ્ય | ૨. Tષ રોપાવિષ્ણરામસૂયા |
પ્રશમરતિ ૧૭