________________
ગાથાર્થ જે જે ભાવથી વૈરાગ્યભાવના દઢતાને પામે છે તે ભાવમાં મન-વચન-કાયાથી અભ્યાસ કરવો જોઇએ. ટીકાર્થ– વૈરાગ્યભાવના વૈરાગ્યવાસના. ભાવથી=અંતઃકરણના વિશિષ્ટ આશયથી. (૧૬) अथ वैराग्यपर्यायानाहमाध्यस्थ्यं वैराग्यं, विरागता शान्तिरुपशमः प्रशमः । दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः ॥ १७ ॥ सुगमम्, नवरमष्टौ वैराग्यपर्यायाः ॥ १७ ॥ હવે વૈરાગ્યના પર્યાયોને કહે છે
ગાથાર્થ– માધ્યશ્ય, વૈરાગ્ય, વિરાગતા, શાન્તિ, ઉપશમ, પ્રથમ, દોષક્ષય, કષાયવિજય આ આઠ વૈરાગ્યના પર્યાયો (પર્યાયવાચી શબ્દો) છે. (૧૭)
वैराग्यं तु रागद्वेषाभावे स्याद्, अतस्तयोः पर्यायानार्याद्वयेनाहइच्छा मूर्च्छ कामः, स्नेहो गायं ममत्वमभिनन्दः । अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ॥ १८ ॥ વ્યરુમ્ ! કિંતુ રાચાર્ણ પર્યાયાઃ || ૧૮ વૈરાગ્ય તો રાગ-દ્વેષના અભાવમાં થાય. આથી રાગ-દ્વેષના પર્યાયોને બે ગાથાથી કહે છે
ગાથાર્થ ઇચ્છા, મૂછ, કામ, સ્નેહ, ગાર્બ, મમત્વ, અભિનંદ, અભિલાષ-આ પ્રમાણે રાગના પર્યાયવચનો (=પર્યાયવાચી શબ્દો) અનેક છે.
(મૂછ બાહ્ય વસ્તુઓની સાથે અભેદભાવનો અધ્યવસાય. કામ ઇન્દ્રિય સુખનાં સાધનો ઉપર રાગ. સ્નેહ=પુત્ર આદિ ઉપર પ્રેમ. ગાÁ=અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા. મમત્વ=બાહ્ય વસ્તુઓ ઉપર આ વસ્તુ મારી છે, હું એનો માલિક છું એવો ભાવ. અભિનંદ=ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં થતો હર્ષ.) (૧૮)
પ્રશમરતિ - ૧૬