________________
અહીં પૂર્વપ્રયોગસિદ્ધિ એ હેતુથી મુક્તાત્મા યોગરહિત હોવા છતાં ગતિ કેમ કરી શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. પછીના ત્રણ હેતુઓથી સિદ્ધાત્માની ગતિ ઊર્ધ્વ જ કેમ થાય છે ? એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે.
આ વિષયમાં તાઝ ફંડને ઇત્યાદિ ગાથાનો અર્થ આ પ્રમાણે છે– તુંબડું, એરંડફળ, અગ્નિ, ધૂમ આ દષ્ટાંતોથી તથા ગતિપૂર્વપ્રયોગથી ધનુષ્યમાંથી છોડેલા બાણની જેમ સિદ્ધની પણ ઊર્ધ્વગતિ થાય છે. (आव.नि.गा. ८५७) (२८४)
(२२) इस अधिकार
देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
1
तदभावस्तदभावे, सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ २९५ ॥ देहमनोवृत्तिभ्यां-शरीरचित्तवर्तनाभ्यां कृत्वा भवतो - जायेते । के ? अत आह-शारीरमानसे दुःखे इति, प्रतीतं । तथा तदभावो वर्तते, क्व ? तदभावेदेहाद्यभावे, कारणाभावे कार्याभाव इत्यर्थः । ततः सिद्धं - प्रतिष्ठितं सिद्धस्यमुक्तस्य सिद्धिसुखं इति ॥ २९५ ॥
7
ગાથાર્થ– શરીર-મનની વિદ્યમાનતાથી શારીરિક-માનસિક દુઃખો થાય છે. (આથી) તે બેના અભાવમાં તે બે દુઃખોનો અભાવ થાય. તેથી સિદ્ધજીવનું સિદ્ધિમાં થનારું સુખ સિદ્ધ થાય છે.
ટીકાર્થ– કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય. આથી શરીરમનના અભાવમાં શારીરિક-માનસિક દુઃખો ન રહે. (૨૯૫) इति प्रशमरतेर्मुख्यफलमुक्तम् अधुनाऽवान्तरसुखपूर्वकं तदेवाह— यस्तु यतिर्घटमानः, सम्यक्त्वज्ञानशीलसम्पन्नः 1 वीर्यमनिगूहमानः, शक्त्यनुरूपं प्रयत्नेन ॥ २९६ ॥
यः पुनरनिर्दिष्टनामा यतिः-साधुः । कीदृशः ? घटमानः-चेष्टमानः तां तां क्रियां कुर्वन्, तथा सम्यक्त्वज्ञानशीलैः कृतद्वन्द्वैः सुगमार्थैः संपन्नः - युक्तः ।
वीर्यं - उत्साहम्, कथम् ?
तथा अनिगूहमानः-अनाच्छादयन् । किं तत् शक्त्यनुरूपं यथाशक्ति । केन ? प्रयत्नेन - आदरेणेति ॥ २९६ ॥
પ્રશમરતિ ૦ ૨૪૦