________________
ગાથાર્થ- અધ્યાત્મને (=અધ્યાત્મક્રિયાને અથવા આગમને) જાણનારા તીર્થકરો પરમાર્થથી મૂર્છાને જ પરિગ્રહ કહે છે. આથી વૈરાગ્યને પ્રાપ્ત કરવાના અભિલાષી સાધુ માટે મૂછરૂપ પરિગ્રહનો ત્યાગ શ્રેષ્ઠધર્મ છે. (૧૭૮)
अथास्य धर्मस्य फलमार्याद्वयेनाहदशविधधर्मानुष्ठायिनः सदा रागदोषमोहानाम् । दृढरूढघनानामपि, भवत्युपशमोऽल्पकालेन ॥ १७९ ॥
दशविधधर्मानुष्ठायिनः-क्षान्त्यादिदशधाश्रेयःपरिपालकस्य सदा-सर्वदा रागदोषमोहानां कृतद्वन्द्वनां दृढरूढघनानां, तत्र दृढा-दुर्भेदाः रूढाः-प्राप्तस्थैर्याः घना-बहुलाः तेषामपि भवत्युपशमोऽल्पकालेनेति व्यक्तं, साधोरिति प्रकृतमिति ॥ १७९ ॥ હવે બે આર્યાઓથી આ ધર્મના ફળને કહે છે
ગાથાર્થ– દશ પ્રકારના યતિધર્મનું સદા પાલન કરનાર સાધુના દુર્ભેદ્ય સ્થિર અને ઘણા પણ રાગ-દ્વેષ-મોહનો અલ્પકાળમાં ઉપશમ થાય છે. (૧૭૯)
ममकाराहङ्कारत्यागादतिदुर्जयोद्धतप्रबलान् । हन्ति परीषहगौरवकषायदण्डेन्द्रियव्यूहान् ॥ १८० ॥
हन्तीति क्रिया । कः ? साधुरिति शेषः । कान् ? परीषहादीन् कृतद्वन्द्वान् पूर्वोक्तस्वरूपान् । कीदृशान् ? अतिदुर्जयान्-अतीव दुःखाभिभवनीयान् । उद्धताः-सावष्टम्भाः प्रबलाः-प्रकृष्टसामर्थ्याः, ततः पदत्रयस्य कर्मधारयः तान् । कुतः ? ममकाराहङ्कारत्यागात् पूर्वव्याख्यातादिति ॥ १८० ॥
ગાથાર્થ– મમતા અને અહંકારના ત્યાગથી સાધુ અતિશય દુર્જય, (અહંકાર આદિની) મદદવાળા અને પ્રબળ સામર્થ્યવાળા પણ પરીષહगौरव-पाय-अशुभ योग-5न्द्रियना समूडने ४ी नाणे छे. (१८०) १. श्रेयः . ૨. અવખંભ એટલે મદદ કે આધાર. અવખંભથી સહિત તે સાવષ્ટભ. આમ सावष्टम्भाः भ६६वाणा साधारवाण.
પ્રશમરતિ • ૧૩૫