________________
૫૯
सग्गापवग्गमग्गंमि लग्गं वि जिणसासणे । पडिया हा पमाएणं संसारे सेणियाइया ।। १२ । सोढाई तिक्ख (a) दुक्खाई सारीरमाणसाणि य । रे जीव नर घोरे पमाएणं अनंतसो ।। १३ । दुक्खाणणेगलक्खाइं छुहातह्णाइयाणि य । पत्ताणि तिरियत्तेवि पमाएणं अणंतसो ।।१४।। रोगसोगविओगाई रे जीव मणुयत्तणे । अणुभूयं महादुक्खं पमाएणं अनंतसो ।। १५ ।। कसायविसयाईया भयाईणि सुरत्तणे । पत्ते पत्ताइं दुक्खाई पमाएणं अनंतसो ।। १६ ।
जं संसारे महादुक्खं जं मुक्खे सुक्खमक्खयं । पावंति पाणिणो तत्थ पमाया अप्पमायओ ।। १७ ।।
પ્રમાદપરિહાર ફુલકન્
જૈનશાસનમાં સ્વર્ગાપવર્ગના માર્ગે લાગેલા હોવા છતાં પ્રમાદવડે શ્રેણિકાદિ સંસારમાં પડ્યા છે તે ખેદની વાત છે. ।।૧૨।।
રે જીવ ! પ્રમાદને કારણે અનંતી વાર તેં શારીરિક ને માનસિક તીક્ષ્ણ ૬ :ખો ઘોર નરકમાં સહ્યાં છે. ।।૧૩।।
તિર્યંચપણામાં પણ તું ક્ષુધા-તૃષાદિ લાખો દુ :ખો અનંતી વા૨ પ્રમાદવડે પામ્યો દુઃ છે. ।।૧૪।।
અરે જીવ ! મનુષ્યપણામાં પણ રોગ-શોક-વિયોગાદિ મહાદુ:ખો પ્રમાદવડે અનંતી વાર તેં અનુભવ્યા છે. ।।૧૫।.
દેવપણામાં પણ કષાયથી, વિષયથી અને ભય વગેરે ઉત્પન્ન થતા પ્રમાદવડે તું અનંતી વાર દુ:ખોને પામ્યો છે. ।।૧૬।।
સંસારમાં જે મહાદુ :ખ અને મોક્ષમાં જે અક્ષય સુખ પ્રાણી પામે છે તે પ્રમાદથી અને અપ્રમાદથી જ પામે છે. અર્થાત્ પ્રમાદથી દુ :ખ પામે છે અને અપ્રમાદથી સુખ પામે છે. ||૧૭ ||