________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
૩. માતા-પિતાની આજીવિકાની વ્યવસ્થા કરીને દીક્ષા લે. अबुज्झमाणेसु अ कम्मपरिणईए, विहिज्जा जहासत्तिं तदुवकरणं आओवायसुद्धं समइए, कयण्णुआ खु एसा, करुणा य, धम्मपहाणजणणी जणम्मि, तओअणुण्णाए पडिवज्जिज्ज धम्मं । ॥३॥ __ अबुध्यमानेषु च मातापित्रादिषु कर्मपरिणत्या, हेतुभूतया विदध्यात् । यथाशक्ति, शक्त्यनुसारेण तदुपकरणमर्थजातादीत्यर्थः । किं ? कारणे कार्योपचारात् । किंभूतं ? इत्याह-आयोपायशुद्धं स्वमत्या । ततोऽन्यसंभूतिरायः कलान्तरादिरुपायः । किमेतदेवं कुर्यात् ? इत्याह-कृतज्ञतैवैषा वर्तते । करुणा च किंविशिष्टेयं ? इत्याह-धर्मप्रधानजननी जने शासनोन्नतिनिमित्तमित्यर्थः । ततोऽनुज्ञातः सन् मातापित्रादिभिरिति प्रक्रमः । प्रतिपद्येत धर्मं चारित्रलक्षणम् ।
સૂત્ર-ટીકાર્થ– તેવા કર્મપરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો સ્વ-શક્તિ અને સ્વ-બુદ્ધિ પ્રમાણે આય-ઉપાયથી શુદ્ધ એવું નિર્વાહનું ધનસમૂહ વગેરે સાધન કરી આપવું.
આય– તેનાથી (=દીક્ષાર્થીથી) જે અન્ય માણસ તેનાથી ધનસમૂહ વગેરેની ઉત્પત્તિને આય કહેવાય. (જેમકે-અન્ય ઉદાર માણસ તેના મા-બાપના જીવન નિર્વાહ માટે લાખ-બે લાખ રૂપિયા આપે.)
ઉપાય પોતાની પાસે રહેલી મૂડી વગેરેથી વ્યાજ વગેરેની આવક તે ઉપાય છે. કારણ કે આ કૃતજ્ઞતા જ છે, લોકમાં શાસન પ્રભાવનાનું કારણ એવી કરુણા છે. ત્યારબાદ માતા-પિતા આદિથી રજા અપાયેલો તે ચારિત્રધર્મનો સ્વીકાર કરે.
૪. માતા-પિતા રજા ન આપે તો માયા-કપટ કરીને દીક્ષા લે. अण्णहा, अणुवहे चेव उवहिजुत्ते सिआ, 'धम्माराहणं खु हिअं' सव्वसत्ताणं, तहा तहेअ संपाडिज्जा। ॥४॥
'अन्यथा' एवमपि तदनुज्ञाभावे, अनुपध एव भावतः, उपधियुक्तः स्याद्, ૧. ટીકામાં રહેલા વપરાત્િ એ પદોનો અર્થ આ પ્રમાણે છે-પરોપતાપ નિવારણ
કાર્ય છે, અને ધનસમૂહ તેનું કારણ છે. ધનસમૂહ કારણમાં પરોપતાપ નિવારણ રૂપ કાર્યનો ઉપચાર કરવાથી ધનસમૂહને પણ પરોપતાપ નિવારણ કહેવાય.