________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
गर्हयेज्जनैरित्यर्थः, संक्लेश एवैषा खिसाऽशुभभावत्वेन । परं अबोधिबीजं, तत्प्रद्वेषेण । अबोधिफलमात्मन इति । जनानां तन्निमित्तभावेन । तथा ११ एवमालोचयेत्सूत्रानुसारेण । न खल्वतः परोऽनर्थोऽबोधिफलात् । तत्कारणभावाद्वा लोकविरुद्धत्वादिति । अन्धत्वमेतत्संसाराटव्यां हितदर्शनाभावेन । जनમનિટ(ટા)પાતાનાં, નાનુષપાતા ખતયા । અતિવાળું સ્વરૂપેળ, સંન્નેशप्रधानत्वात् । अशुभानुबन्धमत्यर्थं परम्परोपघातभावेनेति । अत एवोक्तम् નોજઃ 5: खल्वाधार: सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ॥ इत्यादि ॥
प्रशमरति ।।१३१।।
૫૫
સૂત્ર-ટીકાર્થ—
(૮) લોકના અશુભ અધ્યવસાયનું કારણ બને તેવાં લોકવિરુદ્ધ કાર્યોનો સારી
રીતે ત્યાગ કરવો.
'
(૯) જૈનો નિર્દય છે, એમના ધર્મમાં દયા જ નથી ઇત્યાદિ વિચારથી લોકોને અધર્મ (=પાપબંધ) ન થાય એ માટે લોકો પર અનુકંપા કરવી. (૧૦) બીજા લોકો દ્વારા ધર્મની હીલના ન કરાવવી. કારણ કે આ ધર્મહીલના અશુભ ભાવરૂપ હોવાથી સંક્લેશરૂપ જ છે. લોકોને ધર્મ પ્રત્યે દ્વેષ થવાથી તેમના અબોધિનું મુખ્ય બીજ (કારણ) છે. લોકોના અબોધિબીજનું પોતે નિમિત્ત બનવાથી પોતાને બોધિની (=જિનધર્મની) પ્રાપ્તિ થતી નથી. (૧૧) તથા સૂત્રના આધારે આ પ્રમાણે વિચારવું કે આ અબોધિ ફળ (=મિથ્યાત્વ) મોટામાં મોટો અનર્થ છે, એનાથી વધીને બીજો કોઇ અનર્થ નથી.
૧. અથવા અનર્થનું કારણ હોવાથી લોકવિરુદ્ધ કાર્યથી અન્ય કોઇ અનર્થ નથી. ૨. લોકવિરુદ્ધ કાર્ય સંસાર રૂપ અટવીમાં હિતનું દર્શન ન થવાથી અંધકારૂપ છે. (કારણ કે બોધિના અભાવમાં સાચું દર્શન થતું નથી. લોકવિરુદ્ધ કાર્યથી બોધિનો અભાવ થાય.)
૧. પોતે તેવું અનુચિત આચરણ વર્તન કરે કે જેથી બીજા લોકો ધર્મની હીલના કરે. અહીં અનુચિત આચરણ કરનારે બીજા લોકો દ્વારા ધર્મની હીલના કરાવી ગણાય. આમ, આનું તાત્પર્ય એ છે કે પોતે તેવું કોઇ અનુચિત આચરણ ન કરવું જોઇએ કે જેથી બીજાઓને ધર્મની હીલના કરવાનું નિમિત્ત મળે.