________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
૩. ચારે બાજુથી અનિષ્ટોના પતનનું જનક છે, અર્થાત્ ચારે બાજુથી અનિ
છોને ઉત્પન્ન કરે છે, કારણ કે નરકાદિમાં ઉત્પત્તિનું કારણ છે. ૪. સ્વરૂપથી અતિદારુણ છે. કારણ કે તેમાં સંક્લેશની પ્રધાનતા હોય છે. ૫. અતિશય અશુભ અનુબંધરૂપ છે. કારણ કે પરંપરાથી આત્માનો ઉપઘાત
થાય છે, અર્થાત્ આત્મોપઘાતની પરંપરા ચાલે છે. આથી જ કહ્યું છે કે
સર્વ સાધુઓને લોક આધાર છે. કારણ કે લોકમાં રહીને અને લોકની મદદથી સંયમની સાધના થાય છે. માટે સાધુઓએ લોકવિરુદ્ધ (લોકનિંદ્ય ઘરોમાંથી ગોચરી લાવવી વગેરે) અને ધર્મવિરુદ્ધ (-મદ્યપાન આદિ) કાર્યનો ત્યાગ કરવો જોઇએ. १२. सेविज्ज धम्ममित्ते विहाणेणं, अंधो विवाणुकट्ठए वाहिए
विव विज्जे, दरिद्दो विव ईसरे, भीओ विव महाणायगे, न इओ सुंदरतरमन्नंति, बहुमाणजुत्ते सिआ, आणाकंखी,
સાપાપડિછો, સાપ-વિદો, સાનિયત્તિ છે तथा १२ सेवेत धर्ममित्राणि 'विधानेन' सत्प्रतिपत्त्यादिना । अन्ध इवानुकर्षकान्, पातादिभयेन । व्याधित इव वैद्यान्, दुःखभयेन । दरिद्र इवेश्वरान्, स्थितिहेतुत्वेन । भीत इव महानायकान्, आश्रयणीयत्वेन । तथा न इतो धर्ममित्रसेवनात् सुन्दरतरमन्यदिति कृत्वा बहुमानयुक्तः स्यात् धर्ममित्रेषु । आज्ञाकाङ्क्षी अदत्तायामस्यां तेषाम् । आज्ञाप्रतीच्छकः प्रदानकाले तेषामेव । आज्ञाऽविराधकः प्रस्तुतायां तेषामेव । आज्ञानिष्पादक इत्यौचित्येन तेषामेव । સૂત્ર-ટીકાર્થ– (૧૨) જેમ અંધ પડી જવાના ભયથી પોતાને દોરનારનો આશ્રય લે છે, જેમ રોગી
દુઃખભયથી વૈદ્યનું શરણું લે છે, જેમ દરિદ્ર આજીવિકા માટે ધનવંતની સેવા કરે છે, જેમ ભય પામેલો માનવી મહાન નાયકનો આશ્રય લે છે, તેમ સદ્ભક્તિ આદિથી ધર્મમિત્રોની સેવા કરવી. ધર્મમિત્રની સેવાથી અધિક બીજું કંઇ સુંદર ન હોવાથી ધર્મમિત્રો પ્રત્યે બહુમાન યુક્ત બનવું. આજ્ઞા ન
કરી હોય ત્યારે મને ક્યારે આજ્ઞા કરે !એમ ધર્મમિત્રોની આજ્ઞાની આકાંક્ષા ૧. અહીં ગુરુ, સાધર્મિક વગેરે ધર્મમિત્રો સમજવા.
અગીયારે મારે
એમ