________________
પંચસૂત્ર
૫૪
બીજું સૂત્ર
४ तथा वर्जयेत् 'अधर्ममित्रयोग' अकल्याणमित्रसंबन्धम् । ५ चिन्तयेत् अभिनवप्राप्तान् ‘गुणान्' स्थूरप्राणातिपातविरमणादीन् । ६ अनादिभवसङ्गतांश्च अगुणान्, सदैवाविरतत्वेन । ७ उदग्रसहकारित्वं अधर्ममित्राणां अगुणान् प्रति, उभयलोकगर्हितत्वं तत्पापानुमत्यादिना । अशुभयोगपरंपरं च, अकुशलानुबन्धतः। સૂત્ર-ટીકાર્થ(૪) અકલ્યાણ મિત્રોનો સંગ છોડવો. (જેના સંબંધથી આત્માનું અહિત થાય તે
અકલ્યાણમિત્ર છે.). (૫) નવા પ્રાપ્ત થયેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ ગુણોનું (=તેનાથી
થતા લાભ વગેરેનું) ચિંતન કરવું. (૬) અનાદિ ભવથી સાથે રહેલા દુર્ગુણોનું (=તેનાથી થતા નુકશાન વગેરેનું)
ચિંતન કરવું. એક દિવસનો પણ ખાડો પાડ્યા વિના હંમેશાં જ ચિંતન કરવું. (૭) અકલ્યાણ મિત્રોનો સંબંધ દોષોને મુખ્ય સહાય કરે છે. તેમના પાપની 'અનુ
મતિ આદિ દ્વારા ઉભયલોકમાં ગર્લ્સ છે=અહિતકર છે, અશુભ કર્મના અનુ
બંધનું કારણ હોવાથી અશુભ યોગોની પરંપરાવાળો છે, એમ વિચારવું. ૮. પરિહરિજ્ઞ સમે તોગવિરુદ્ધે. ૨. I૫રે નબળાઈ, १०. न खिंसाविज्ज धर्म, संकिलेसो खु एसा, परमबोहिबीअमबोहिफलमप्पणोत्ति, ११. एवमालोएज्जा ण खलु इत्तो परो अणत्यो, अंधत्तमेअं संसाराडवीए, जणगमणिट्ठावायाणं, अइदारुणं सरूवेणं असुहाणुबंधमच्चत्यं ॥ ___ तथा ८ परिहरेत् सम्यग् लोकविरुद्धानि तदशुभाध्यवसायादिनिबन्धनानि । ९ अनुकम्पापरो जनानां, मा भूतेषामधर्मः । १० न खिसयेद्धर्म, न ૧. અકલ્યાણ મિત્રોની સાથે સંબંધ રાખવાથી અકલ્યાણમિત્રો જે જે પાપો કરે તે પાપોની
અનુમોદનાનું પાપ અકલ્યાણ મિત્રોની સાથે સંબંધ રાખનારને લાગે. “અનુમતિ આદિ દ્વારા” એ સ્થળે આદિ શબ્દથી અકલ્યાણમિત્રોની સાથે સંબંધ રાખનાર જીવ પોતે પણ એ પાપો કરતો થઈ જાય વગેરે સમજવું.