________________
પંચસૂત્ર
૫૧
બીજું સૂત્ર
કરવો. વિચાર કર્યા વિના ઉતાવળી પ્રવૃત્તિથી ધર્મગુણોનો સ્વીકાર ન કરવો. કારણ કે વગર વિચારે ઉતાવળી પ્રવૃત્તિ પરિણામે ભયંકર ફળ આપે છે.
२. धर्म तं जहा १ थूलग-पाणाइवायविरमणं, २ थूलग-मुसावायविरमणं, ३ थूलग-अदत्तादाणविरमणं, ४ थूलग-मेहुणविरमणं, ५ थूलग-परिग्गहविरमण-मिच्चाइ ॥ ॥२॥
किंभूतांस्तान् ? इत्याह-तद्यथा-स्थूरप्राणातिपातविरमणं, स्थूरमृषावादविरमणं, स्थूरादत्तादानविरमणं, स्थूरमैथुनविरमणं, स्थूरपरिग्रहविरमणमित्यादि । आदिशब्दादिग्वताडुत्तरगुणपरिग्रहः । आदावुपन्यासश्चैषां भावत इत्यमेव प्राप्तेरिति । उक्तं च
सम्मत्तंमि उ लद्धे पलियपुहत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागरसंखंतरा होत्ति । एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुयजम्मेसु । अण्णयरसेढिवज्जं, एगभवेणं च सव्वाइं ॥ (विशेषावश्यकगाथा १२२२-१२२३) इत्यादि ।
सूत्र-टी-धर्भो ॥ प्रभाो छ(१) स्थूल unात विरम, (२) स्थूलभृषापा विरम, (3) स्थूल मान वि२भए!, (४) स्थूल भैथुन विरभ, (५) स्थूल परिग्रह विरभ। वर्ग३.
વગેરે શબ્દથી દિશાપરિમાણવ્રત વગેરે ઉત્તર ગુણોનો સ્વીકાર સમજવો. પ્રશ્ન- અહીં પહેલાં મહાવ્રતોનો નિર્દેશ ન કરતાં અણુવ્રતોનો નિર્દેશ કેમ यो ?
ઉત્તર– ભાવથી આ રીતે જ પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ભાવથી પહેલાં અણુવ્રતોની પ્રાપ્તિ થાય છે, પછી મહાવ્રતોની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે