________________
પંચસૂત્ર
૧૭૧
અણગારને વરેલી ઉપમાઓ
કરે છે, તેમ મુનિ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યરૂપે પરિણમીને
આત્મસ્થિતિને ધારણ કરે છે. (૬) જેમ પવન અપ્રતિબદ્ધપણે સર્વત્ર થાય છે, તેમ મુનિ પણ અપ્રતિબદ્ધ વિહારી
હોય છે. (૭) જેમ પવન સતત વહનશીલ છે, તેમ મુનિ પણ મોક્ષમાર્ગમાં સદા વહેતા
(પ્રવૃત્ત) હોય છે. (પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદ વિ.મ.(પાછળથી આચાર્યશ્રી મિત્રાનંદસૂરિ) સંપાદિત “મહાસાગરનાં મોતી' પુસ્તકમાંથી સાભાર ઉદ્ભત).