________________
પંચસૂત્ર
१४०
પાંચમું સૂત્ર
૨૨. સિદ્ધોનો વાસ
लोगंतसिद्धिवासिणो एए । जत्थ य एगो तत्थ निअमा
अणंता ॥२२॥
क्व निवास एषाम् ? इत्याह- - लोकान्तसिद्धिवासिन एते । चतुर्दशरज्ज्वामकलोकान्ते या सिद्धिः प्रशस्तक्षेत्ररूपा, तद्वासिन एते सिद्धाः । कथं व्यवस्थिताः ? इत्याह-यत्रैः सिद्धस्तत्र क्षेत्रे नियमान्नियोगेनानन्ताः सिद्धाः । उक्तं चजत्य य एगो सिद्धो, तत्य अनंता भवक्खयविमुक्का । अण्णोण्णमणाबाहं चिट्ठति सुही सुहं पत्ता ||
સૂત્ર-ટીકાર્થ— સિદ્ધોનો નિવાસ ક્યાં છે તે કહે છે-ચૌદ રાજ પ્રમાણ લોકના અંતે રહેલી પ્રશસ્તક્ષેત્રરૂપ સિદ્ધિમાં સિદ્ધો રહે છે.
કેવી રીતે રહેલા છે તે કહે છે-જે ક્ષેત્રમાં એક સિદ્ધ છે તે ક્ષેત્રમાં નિયમા અનંતા સિદ્ધો છે. કહ્યું છે કે-“જ્યાં એક સિદ્ધ છે ત્યાં, ભવક્ષય થવાથી સદા માટે મુક્ત થયેલા અને શાંતિને પામેલા અનંતા જીવો એક બીજાને પીડા ન થાય ते रीते सुखी रहे छे=खानंदृभां रखे छे.”
૨૩. સિદ્ધની લોકાંત સુધી ગતિસંબંધી વર્ણન. अकम्पुणो गई पुव्वपओगेण अलाउप्पभिइनायओ । निअमो अओ चेव अफुसमाणगईए गमणं उक्करिसविसेसओ इअं ॥ २३ ॥
कथमिह कर्मक्षये लोकान्तगमनम् ? इत्याह- अकर्मणः सिद्धस्य गतिरितो लोकान्तं पूर्वप्रयोगेण हेतुना तत्स्वाभाव्यात् । कथमेतदेवं प्रतिपत्तव्यम् ? इत्याहअलाबुप्रभृतिज्ञाततः, अष्टमृल्लेपलिप्तजलक्षिप्ताधोनिमग्नतदपगमोर्ध्वगमनस्वभा
૧. નિર્વાણ પામેલા જીવને કોઇ પણ વિષયમાં ઇચ્છા રૂપ ઉત્સુકતા હોતી નથી. ઉત્સુકતા સર્વ સુખનું મૂળ એવા સ્વાસ્થ્યનો વિનાશ કરે છે. સ્વાસ્થ્ય એટલે પોતાનામાં જ રહેવું. (ધર્મબિંદુ ८-४३ वगेरे)
૨. સિદ્ધોનું વિશેષ સ્વરૂપ આ ગ્રંથમાં ‘‘સિદ્ધોની વિશેષ માહિતી'' એ પરિશિષ્ટમાં જણાવવામાં આવ્યું છે.