________________
પંચસૂત્ર
પાંચમું સૂત્ર
I
I
નિયમ: ? ત્યાહ-નાવજસ્ય મુક્તિ: તાત્ત્વિળી, ત્યાન્ન-શદ્દાર્થ હિતા વન્યાभावेन । अयं चानादिमान् बन्धः प्रवाहेण संतत्या । कथं युक्तिसङ्गतोभूतिभावेन इत्याह- अतीतकालतुल्यः स हि प्रवाहेणानादिमाननुभूतवर्त्तमानभावश्च । यथोक्तम्
૧૩૦
भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् ।
',
एष्यंश्च नाम स भवति, य: प्राप्स्यति वर्त्तमानत्वम् ॥
किं वाऽबद्धबन्धने प्रथमं अमुक्तिर्मुक्त्यभावः । कुत: ? इत्याह-पुनर्बन्ध - प्रसङ्गात् अबद्धत्वेन हेतुना । तथा चाह- अविशेषो बद्धमुक्तयोरिति ।
સૂત્ર-ટીકાર્થ— પ્રસ્તુત વિષયને જ સિદ્ધ કરનાર અન્ય પ્રમાણને કહે છેસંસારી (=કર્મથી બદ્ધ) જ જીવ સિદ્ધ બને છે, અન્ય નહિ. આ કયો નિયમ છે તે કહે છે, અર્થાત્ સંસારી જ જીવ સિદ્ધ બને છે એમાં કયો નિયમ છે તે કહે છે-કા૨ણ કે અબદ્ધ જીવની મુક્તિ બંધરહિત હોવાના કારણે શબ્દાર્થ રહિત હોવાથી તાત્ત્વિક નથી. (બંધનથી છૂટવું એવો મુક્તિ શબ્દનો અર્થ છે. જે બંધાયેલો જ ન હોય તેને છૂટવાનું પણ ન હોય.) બંધ પ્રવાહથી અનાદિમાન છે.
જેનો ભૂતિભાવ હોય, અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય, તેની આદિ હોય. જેમ કે ઘટ ઉત્પન્ન થાય છે તો તેની આદિ છે. તેમ બંધ પણ ઉત્પન્ન થાય છે. માટે અમુક સમયે બંધની શરૂઆત થઇ એમ બંધની ઉત્પત્તિનો આદિ કાળ હોવો જોઇએ. આથી અનાદિમાન બંધ કેવી રીતે યુક્તિસંગત થાય એ વિષે કહે છે-બંધ ભૂતકાળ સમાન છે. ભૂતકાળ પ્રવાહથી અનાદિમાન છે અને વર્તમાન કાળનો અનુભવ કરેલો છે. ભૂતકાળમાં તે તે કાળે વર્તમાનપણું હતું અને તેથી તેની ઉત્પત્તિ પણ હતી, છતાં તે ભૂતકાળ પ્રવાહથી અનાદિ છે=આદિથી રહિત છે. તે પ્રમાણે બંધ પ્રતિક્ષણ ઉત્પન્ન થતો હોવા છતાં આદિથી રહિત છે–અનાદિ છે.
કહ્યું છે કે-“ભૂતકાળ તે છે કે જેણે પહેલાં વર્તમાનપણાને પ્રાપ્ત કર્યો છે. ભવિષ્યકાળ તે છે કે જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે’’
આત્મા પહેલાં બંધરહિત હતો. પણ પછી બંધાયો એમ અબદ્ધનો બંધ માનવામાં આવે તો મુક્તિ જ ન થાય. કારણ કે મુક્તિ થયા પછી ફરી બંધ થાય. પહેલાં અબદ્ધ હતો અને બંધાયો, તો મુક્ત થયા પછી પણ બંધાય. એમ થતાં બદ્ધ અને