SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પંચસૂત્ર - ચોથું સૂત્ર प्रतिस्रोतोगामी लोकाचारप्रवाहनदी प्रति । अनुस्रोतोनिवृत्तः एनामेवाधिकृत्यैतदभ्यासत एव, न्याय्यं चैतत् । यथोक्तम्-"अणुसोयपट्ठिए बहुजणंमि पडिसोअलद्धलक्खेणं पडिसोयमेव अप्पा दायव्वो होउकामेणं । अणुसोयसुहो लोगो पडिसोओ आसवो सुविहियाणं अणुसोओ संसारो पडिसोओ तस्स णिप्फेडो' ॥ एवं सदा शुभयोगः श्रामण्यव्यापारसङ्गतः, एष योगी व्याख्यातः । एवंभूतो भगवद्भिर्योगी प्रतिपादितः । यथोक्तम्- “सम्यक्त्वज्ञानचारित्रयोगः सद्योग उच्यते । एतद्योगाद्धि योगी स्यात्, परमब्रह्मसाधकः" ॥ સૂત્ર-ટીકાર્થ– પ્રાયઃ તેના કર્મનો અનુબંધ છેદાઈ જાય છે, અર્થાત્ જે કર્મને ઉદયથી ભોગવે તે કર્મ નવું ન બાંધે. કર્મશક્તિ અચિંત્ય હોવાથી ક્યારેક નવું બાંધે પણ. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. તે ભગવાનના વચનથી પ્રતિકૂલ અને ભવાભિનંદી જીવોની ક્રિયામાં પ્રીતિરૂપ એવી લોકસંજ્ઞાનો ત્યાગ કરે છે. લોકાચારના પ્રવાહવાળી નદીના સામા પ્રવાહે જાય છે, અર્થાત્ લૌકિક આચારોથી વિરુદ્ધ એવા ધાર્મિક આચારોનું સેવન કરે છે, તથા લોકાચારના પ્રવાહવાળી નદીના પ્રવાહમાંથી નિવૃત્ત થાય છે, અર્થાત્ લોકાચારનું સેવન કરતો નથી. [અહીં (૧) લોકસંજ્ઞાના ત્યાગમાં લૌકિક આચારો પ્રત્યે પ્રેમનો-આદરનો ત્યાગસૂચિત થાય છે, લોકાચારના પ્રવાહથી નિવૃત્તિમાંલોકાચારનો ત્યાગ સૂચિત થાય છે.] આ (=સામા પ્રવાહે ચાલવું એ) અભ્યાસથી જ બની શકે અને આ ન્યાયયુક્ત છે. કહ્યું છે કે લોક પ્રવાહમાં ચાલનારાયદુifમ ઘણા લોકમાં પડતો લોક પ્રવાહથી ઉલટું ચાલવાના નવFr=લક્ષ્યવાળા હોડકામે મોક્ષાર્થી જીવે પોતાના આત્માને પડિલોમેવ લોક પ્રવાહથી ઊલટો જ ચલાવવો. (શર્વ. પૂર-૨) નોગો સામાન્ય લોક (કર્મના ભારેપણાથી) પુસો સુદ-અનુકૂળ પ્રવૃત્તિમાં સુખી હોય છે. સુવિદિાસાધુઓનું ડિસોઝો પ્રતિકૂળ માર્ગમાં પાસવો=આગમન હોય છે, અર્થાત્ સાધુઓ પ્રતિકૂળ માર્ગે ચાલનારા હોય છે. કારણ કે મજુરોગો અનુકૂળ માર્ગ એ સંસાર-સંસાર છે. પડિલોગો પ્રતિકૂળમાર્ગ તરસ ઉપાધેડો સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. (તસવૈ. ગૂ. ૨-૩) ૧. મુદ્રિતદશવૈકાલિકના બધા ગ્રંથોમાં “ત ખેડો''ના સ્થાને તરસ ત્તારો એવો પાઠ છે. અર્થ બંને પાઠનો સમાન છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy