________________
પંચસૂત્ર
૧૦૭
ચોથું સૂત્ર
તેજલેશ્યાને ઓળંગી જાય છે. શ્રી મહાવીર સ્વામી જવાબ આપે છે કે-હે ગૌતમ ! એક માસનાદીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બાર માસના દીશાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તરોપપાતિક દેવોની તેજલેશ્યાને ઓળંગી જાય છે.”
ભગવતી સૂત્રમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષા પર્યાય ક્યા દેવોથી અધિક સુખ ૧ માસ વાણવ્યંતર ૨ માસ ભવનપતિ (અસુરકુમાર સિવાય) ૩ માસ અસુરકુમાર ૪ માસ ગ્રહ-નક્ષત્ર-તારા ૫ માસ સૂર્ય-ચંદ્ર ઇંદ્ર ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ વૈમાનિક દેવો. ૧૧-૧૨ માસ ક્રમશઃ નવરૈવેયક, ૫ અનુત્તરવાસી દેવો.
ત્યારબાદ તે સાધુ શુક્લ અને શુક્લાભિજાત્ય બનીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. (ભગવતી ૧૪-૯-૫૩૭)
અહીં તેજલેશ્યા એટલે ચિત્તસુખનો લાભ. શુક્લ એટલે અખંડ ચારિત્રી, મત્સર રહિત, કૃતજ્ઞ, સત્કાર્યનો આરંભ કરનાર અને હિતના અનુબંધવાળો. શુક્લ જીવોમાં અભિજાત્ય-શ્રેષ્ઠ શુક્લાભિજાત્ય, અર્થાત્ જેના ઉક્ત અખંડ ચારિત્ર વગેરે ગુણો ઉત્કૃષ્ટ બને છે તે શુક્લાભિજાત્ય બને છે.
૨૫. કેવો સાધુ યોગી છે તેનું વર્ણન. . पायं छिण्णकम्माणुबंधे, खवइ लोगसण्णं । पडिसोअगामी, સપુસોનિવિજે, સયા સુહનો), પસ નો વિશ્વારિ III
प्रायश्छिन्नकर्मानुबन्धः, न तद्वेदयंस्तथाविधमन्ययाति । प्रायोग्रहणमचित्यत्वात्कर्मशक्तेः कदाचिद्बध्यात्यपि । स एवंभूतः क्षपयति लोकसंज्ञां भगवद्वचनप्रतिकूलां, प्रभूतसंसाराभिनन्दिसत्त्वक्रियाप्रीतिरूपामिति । अत एवाह૧. સિદ્ધ વગેરેનો અર્થ ચોથા પંચસૂત્રના રૂપમાં છેલ્લા) સૂત્રમાં જણાવ્યો છે.