________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
યથાશક્તિ ઉદ્યમ કરે છે.
૧૭. અબાધિત યોગોની આરાધના असंभंते अणूसगे असंसत्तजोगाराहए भवइ । ॥१७॥
असंभ्रान्तो भ्रान्तिरहितः, अनुत्सुकः-औत्सुक्यरहितः, फलं प्रति । असं सक्तयोगाराधको भवति निःसपत्नश्रामण्यव्यापारकर्ता, सूत्रानुसारित्वात् । सूत्रं च-"जोगो जोगो जिणसासणम्मि दुक्खक्खया पउंजंतो । अण्णोण्णमबाहंतो असवत्तो होइ कायव्वो" ।
સૂત્ર-ટીકાઈ– ભ્રાન્તિથી અને ફળસંબંધી ઉત્સુકતાથી રહિત તે પરસ્પર એક બીજાને બાધા ન થાય તેમ (પ્રતિલેખનાદિ) યોગોની આરાધના કરે છે. કેમકે તે સૂત્રને અનુસરે છે. સૂત્ર આ પ્રમાણે છે-“જિનશાસનમાં યોજાતો દરેક યોગ દુઃખ થય માટે થાય છે. પણ તે યોગ એક બીજાને બાધા ન થાય તે રીતે યોજવો
मे. तेथी ४३७ योग (असपत्नः=) अविमुख बने म को को ." (मो.न. २७६)
૧૮. ઉત્તરોત્તર યોગોની સિદ્ધિનું ફળ. उत्तरुत्तरजोगसिद्धीए मुच्चइ पावकम्मुणत्ति । विसुज्झमाणे, आभवं भावकिरिअमाराहेइ । पसमसुहमणुहवइ, अपीडिए संजमतवकिरिआए, सव्वहिए परीसहोवसग्गेहिं, वाहिअसुकिरिआनाएणं ॥
॥१८॥ __ एवमुत्तरोत्तरयोगसिद्ध्या, धर्मव्यापारसिद्ध्येत्यर्थः । किम् ? इत्याहमुच्यते पापकर्मणा तत्तद्गुणप्रतिबन्धकेन इति । एवं विशुद्धध्यमानः सन् आभवं आजन्मासंसारं वा भावक्रियां निर्वाणसाधिकामाराधयति निष्पादयत्यौचित्यारम्भनिर्वहणरूपाम् । तथा प्रशमसुखमनुभवति तात्त्विकं । कथम् ? इत्याह
૧. જેમકે-તપ એવી રીતે કરવો જોઇએ કે જેથી પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે અન્ય યોગો ન
સીદાય. સ્વાધ્યાયની લગની એવી ન હોવી જોઇએ કે અવસરે વેયાવચ્ચ કરવાનું મન ન થાય. અવસરે વેયાવચ્ચ કરવાનું મન ન થાય એવી સ્વાધ્યાયની લગની સાચી લગની નથી.