SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ अईव नेहो दुहस्स मूलमत्थि । અત્યંત સ્નેહ દુ:ખનું મૂળ છે. धम्मस्स फलमिच्छंति, धम्मं नेच्छन्ति मणूसा । ६० अतीव स्नेहो दुःखस्य मूलमस्ति । धर्मस्य फलमिच्छन्ति, धर्मं नेच्छन्ति मनुष्याः । માણસો ધર્મના ફળને ઈચ્છે છે, ધર્મને ઈચ્છતા નથી. समण सावगाणं जिणेसराणं चरितं वक्खाणे | श्रमणः श्रावकेभ्यो जिनेश्वराणां चरित्रं व्याख्याति । સાધુ શ્રાવકોને જિનેશ્વરોનું ચરિત્ર કહે છે. बालो सप्पस्स दंसणेण डरइ, किं पुण संफासेण ? | बालः सर्पस्य दर्शनेन बिभेति किं पुनः संस्पर्शेन ? | બાલક સર્પને જોવાથી ડર છે, તો વળી સ્પર્શ વડે શું ? मुणिंदो सीसाणं सुत्ताणमट्ठ उवदिसइ । मुनीन्द्रः शिष्येभ्यः सूत्राणामर्थमुपदिशति । આચાર્ય શિષ્યોને સૂત્રોના અર્થનો ઉપદેશ કરે છે. नाणं तत्ताणं पयासगं होइ । ज्ञानं तत्त्वानां प्रकाशकं भवति । જ્ઞાન તત્ત્વોનો પ્રકાશ કરનાર છે. धर्मः कस्मैचित् न रोचते ? ધર્મ કોને ગમતો નથી ? धम्मो कासइ न रोए ? निठुरो पावेहिंतो धम्मं वंछइ । निष्ठुरः पापेभ्यो धर्मं वाञ्छति । નિર્દય માણસ પાપોથી ધર્મને ઈચ્છે છે. आणंदो सावो दंसणत्तो न कया चलइ । आनन्दः श्रावको दर्शनान्न कदा चलति । આનંદ શ્રાવક સમ્યક્ત્વથી ક્યારે ય ચલાયમાન થતો નથી. ૪૬ આ ધાતુના યોગમાં જેને પસંદ પડતું હોય, તે શબ્દની છઠ્ઠી વિભક્તિ આવે छे. ६. बालाणं दुद्धं रुच्चइ ।
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy