________________
५१
सावगो अज्ज "पंकएहिं जिणे अच्चेज्ज । श्रावकोऽद्य पङ्कजैर्जिनान् अर्चति ।
શ્રાવક આજે કમલો વડે જિનેશ્વરોને પૂજે છે. जनः कुठारेण काष्ठानि छिनत्ति । લાકડાઓને કાપે છે.
पापो वधाय जनं धावति । માણસ તરફ દોડે છે.
जणो कुढारेण कट्ठाई छिंदइ । માણસ કુહાડા વડે
पावो वहाइ जणं धाएइ ।
પાપી વધ માટે आयरिआ "सीसेहिं सह विहरेइरे ।
आचार्याः शिष्यैः सह विहरन्ति ।
આચાર્યો શિષ્યો સાથે વિહાર કરે છે.
उज्जमेण सिज्झति कज्जाणि न मणोरहेहिं ।
उद्यमेन सिध्यन्ति कार्याणि न मनोरथैः । ઉદ્યમ વડે કાર્યો સિદ્ધ થાય છે, મનોરથો વડે નહિં. रोगा ओसढेण नस्सन्ते । रोगा औषधेन नश्यन्ति ।
રોગો ઔષધ વડે નાશ પામે છે.
सीसा आइरिए विणएण वंदिरे | शिष्या आचार्यान् विनयेन वन्दन्ते । શિષ્યો આચાર્યોને વિનય વડે વંદન કરે છે.
सज्जणा कयाइ अप्पकेरं सहावं न छड्डिरे ।
सज्जनाः कदाचिद् आत्मीयं स्वभावं न त्यजन्ति । સજજનો ક્યારેય પોતાના સ્વભાવને છોડતા નથી.
રૂ શબ્દની અંદર રહેલ અનુસ્વાર પછી વર્ગીયવ્યંજન આવે તો અનુસ્વારનો તે वर्गनो अनुनासिक विडये थाय छे. (१ / ३०)
ङ्-अंगारो-अङ्गारो (अङ्गारः)
'ण्'-दंडो-दण्डो (दण्डः) 'न्'-चंदो-चन्दो (चन्द्रः)
- संघो - सङ्घो (सङ्घः)
W
- संखो - सङ्खो (शङ्खः) 1-कंचुओ-कञ्चुओ- (कञ्चुकः)
- कंपइ - कम्पइ (कम्पते) M 'म्'- बंभणो- बम्भणो (ब्राह्मणः) પાંચમી વિભક્તિ મૂકાય છે.
રૂ૬ વિળા અઘ્યયના યોગમાં બીજી, ત્રીજી અને તેમજ સજ્જ અવ્યય અને તે અર્થવાળા બીજા અવ્યયો જે નામની સાથે જોડાય છે, તે નામ ત્રીજી વિભક્તિમાં મૂકાય છે.
3. धम्मं विणा सुहं न लहेज्ज । नाणेण सह समणा सोहंते ।