________________
३५५
कमलामेला, कमलामेलो हं । सागरचंदेण भणियं आमं, तुमं चेव कमलामेलं दारिय मेलेहिसि I ताहे तेहिं कुमारेहिं संबो भणिओ - कमलामेलं मेलेहि सागरचंदस्स । न मन्नइ । तओ मज्जं पाएऊण अब्भुवगच्छाविओ । तओ विगयमओ चिंता - अहो ! मए आलो अब्भुवगओ, किं सक्का इयाणिं निव्वहिउं ? ति पज्जुन्नं पन्नतिं विज्जं मग्गइ । तेण दिन्ना । तओ जम्मि दिवसे धणदेवस्स विवाहो तम्मि दिवसे विज्जाए पडिरूवं विउव्विऊणं कमलामेला अवहरिया रेवए उज्जाणे नीया । संबप्पमुहा कुमारा उज्जाणं गंतुं नारयस्स रहस्सं भिंदित्ता कमलामेलं सागरचंदं परिणावित्ता तत्थ किडुंता अच्छंति । विज्जापडिरूवगं पि विवाहे वट्टमाणे अट्टट्टहासं काऊणं उप्पइयं ।
भणितम्- हं कमलामेला, कमलामेलोऽहम् सागरचन्द्रेण भणितम् - आम्, त्वं चैव कमलामेलां दारिकां मेलिष्यसि । तदा तैः कुमारैः शाम्बो भणितः कमलामेलं मेलय सागरचन्द्रस्य । न मन्यते । ततो महां पायित्वाऽभ्युपगमितः I ततो विगतमदश्चिन्तयति- अहो ! मयाऽऽलोऽभ्युपगतः, किं शक्य इदानीं निर्वोढुम् ? इति । प्रद्युम्नं प्रज्ञप्ति विद्यां मार्गयति । तेन दत्ता । ततो यस्मिन् दिवसे धनदेवस्य विवाहस्तस्मिन् दिवसे विद्यया प्रतिरूपं विकुर्व्य कमलामेलाऽपहृता रैवते उद्याने नीता । शाम्बप्रमुखाः कुमारा उद्यानं गत्वा नारदस्य रहस्यं भित्वा कमलामेलां सागरचन्द्रं परिणाय्य तत्र क्रीडमाणा आसते । विद्याप्रतिरूपकमपि विवाहे वर्तमाने ऽट्टट्टहासं कृत्वोत्पतितम् । ततो जातः क्षोभः । न ज्ञायते केनचिद् કમલામેલા નથી, હું કમલામેલ છું. સાગરચંદ્રે કહ્યું-બરોબર. તું જ કમલામેલા સ્ત્રીનો મેળાપ કરાવી આપીશ. ત્યારે તે કુમારોએ શાંબને કહ્યું,- સાગરચંદ્રને કમલામેલા મેળાવી આપ. માનતો નથી. તેથી મદિરા પીવડાવીને સ્વીકાર કરાવ્યો. ત્યાર પછી ધેન ઉતરતા વિચાર કરે છે- અહો ! મેં આળ-દોષ સ્વીકાર્યો; હવે તેનો નિર્વાહ કરવો કેવી રીતે શક્ય થશે ?, એ પ્રમાણે પ્રદ્યુમ્ન પાસે પ્રજ્ઞમિ વિદ્યા માંગે છે. તેણે આપી. પછી જે દિવસે ધનદેવનો વિવાહ હતો, તે જ દિવસે વિદ્યાના બળે કમલામેલા જેવું રૂપ બનાવીને કમલામેલાનું અપહરણ કર્યું અને રૈવતાચલ ઉદ્યાનમાં લાવ્યા. શાંબ વગેરે કુમારો ઉદ્યાનમાં જઈને નારદના રહસ્યને ભેદીને કમલામેલા સાગરચંદ્રને પરણાવીને ત્યાં આનંદ કરતા રહ્યા છે. વિદ્યાર્થી બનાવેલ કમલામેલાનું રૂપ પણ વિવાહ વખતે અટ્ટ હાસ