________________
४९२
हैमलघुप्रक्रियाव्याकरणे ષષ્ઠયંત નામને વિકાર અર્થમાં યથાવિહિત પ્રત્યય થાય छ. अण्-अ.
अश्मनां विकारः अइभन्+अणु-आश्मनः । आश्मःપત્થરને વિકાર જુઓ ૭/૪/૬૩.
॥ ४७ ॥ वाऽश्मनो विकारे ७४।६३
विकारार्थे तद्धितेऽश्मनोऽन्त्यस्वरादेवा लुक् । आश्मनः, आश्मः ।
વિકાર અર્થવાળે તદ્વિતનો પ્રત્યય લાગ્યો હોય ત્યારે પદ સંજ્ઞા વગરના રિમન શબ્દના અન ભાગને લોપ વિકલ્પ थाय छे.
अश्मनः विकारः अश्मन्+अणू-आश्मः मय। आश्मनः५.यरमांथी मने पहाय-२तस. (A) "त्रपु-जतोः षोऽन्तश्च" ६।२।३३ । त्रापुषं, जातुषम् ।
ત્રપુ અને શબ્દોને વિકાર અર્થમાં અબૂ થાય છે અને શબ્દને અંતે ૬ ઉમેરાય છે.
अणू-त्रपुणः विकार:=त्रपु++अत्रापुषम्-त्रधुन। वि४॥२तर।-४ा-यातुन। वि२. जतुनः विकारः जतु+ष+अ-जातुषम्લાખને વિકાર. (B) “पया-द्रोर्यः" ६।२।३५ । पयस्यं । द्रव्यम् ।