________________
३२२
हैमलघुप्रक्रियाव्याकरणे यस्यार्थी गम्यते न च शब्दः प्रयुज्यते तस्य तुमो व्याप्याच्चतुर्थी स्यात् । फलेभ्यो व्रजति । गम्यस्येति किम् ? फलान्याहतुं याति ।
ગમ્ય એટલે અધ્યાહારરૂપે રહેનાર. વાકયમાં તુને અર્થ તે જણાતે હોય પણ તે માટે તુ નો સાક્ષાત્ પ્રયાગ વાક્યમાં ન થયો હોય તે જ તુમ્ કહેવાય. આવા ગમ્ય તુન્ ના કર્મરૂપ ગૌણ નામને ચેાથી વિભકિત કરવી. * વહેઃ ત્રવત્તિ ફળો લેવા માટે જાય છે. જ્ઞાતિ= લાકડા લેવા માટે જાય છે.
આ બને વાક્યમાં “લેવા માટેનો” અર્થ એટલે તુમ અધ્યાહત છે. અને તેનું રચાથ-કર્મ-લાકડાં તથા ફળે છે તેથી તેમને ચતુથી લાગી છે.
જાન ગાતું ચારિત્રફળા લેવા માટે જાય છે-આ પ્રયોગમાં તે માટે” એ સુમર્થ તે છે પણ તે વાક્યમાં સાક્ષાત્ દર્શાવેલ છે, જક્ય નથી તેથી સ્ટાર્ ને બદલે જે ન થયું.
૨૧ મે તેનેવાડજો રારાફરૂ . गतिः पादविहरणम् , तस्या आप्यादप्राप्ताच्चतुर्थी वा स्यात् । ग्राम ग्रामाय वा याति ।
પતિ-પગે ચાલવું. અનાદર–પમાયેલ નહીં–જ્યાં પહોંચી