________________
સંજ્ઞાધવારઃ |
પાંચ પાંચ વર્ગના વર્ષે પણ સ્વ સંજ્ઞક થાય છે ય, લ, વ સાનુનાસિક ને નિરનુનાસિક કહેવાય છે. વર્ષોના આઠ સ્થાને છે. ઉરસ્થાન, કંઠસ્થાન, શિરસ્થાન જિહવાનું મૂલ સ્થાન અને દાંત તથા નાસિકા ને એઠને તાળવામાંથી ઉચ્ચારણ સ્થાન છે.
જ : જા . ઘ = નું કંઠસ્થાન રૂ જ છે # ન્ ચ નું સ્થાન તાલવ્ય
૩ ૪ ઉપદમાનીય પ ફ બ ભ મ ઓષ્ઠય સ્થાન છે. ૪ ટ ઠ ડ ઢ ણ ૧ અને ૨ મૂર્ધન્ય છે.
દંત્ય ૪ ત થ દ ધ ણ અલ્પપ્રાણ છે. ઇ ઇ નું કંઠને તાલ સ્થાન છે. ઓ ઔ કંઠને ઓષ્ઠ સ્થાન છે.
વઃ દતને ઓષ્ઠ બે સ્થાન છે. યં અનુસ્વાર નાસિકાથી ઉત્પન્ન થયેલ છે.
સ્વ પિતાનું સ્થાન નાસિકાસ્થાન ડુ મ ણ – મ એ પાંચનું સ્થાન છે.
ઉરસિ-છાતીથી હ કાર ય ર લ વ, અંતસ્થ સહિત પંચમ સ્થાન છે.
૧ આણ્ય પ્રયત્ન ૨ સંવાર ૩ વિવાર ૪ પૃષ્ટતાદિ. કહેલા વર્ગોની સ્વ સંજ્ઞક થાય છે. કાર્ય અવસરે કેવલ અનુજ ગ્રહણ કરવું. બે વ્યંજનેને સંગ જેડાક્ષર કહેવાય-સ્વરના વ્યવધાન સિવાય બેલાય છે.