________________
सज्ञाधिकारः।
કહેવાય અને કેવલમુખથી બેલાતા સ્વરે નિરનુનાસિક કહેવાય
આ પ્રમાણે અ–આ–વિગેરે પંદર અથવા અઢાર ભેદે કહ્યા છે.
સધક્ષરના બાર ભેદ છે. હસવના છ ભેદ છેડી દીધા હેવાથી. પાણીની વ્યાકરણકારે ૪ કાર ના ૧૨ ભેદ કહ્યા છે. કારણ દીઘના છ ભેદ રહિત છે.
| | નવ નામી શશદ્દ अवर्णवर्जिताश्चते स्वरा द्वादश नामिनः ।।
અને આ વર્ણ છડી ૧૨ સ્વરની નામિ સંજ્ઞા છે.
॥ ६॥ लृदन्ताः समानाः ११११७ लकारान्ता अकाराद्याः समानाख्याः स्वरा दश ॥१३॥
જી કાર જેના છેડે છે એવા વણેની સમાન સંજ્ઞા છે અને તે દશ છે. કા રૂ છું ૩ ૪
આ દશ સમાન છે.
॥७॥ ए ऐ ओ औ सन्ध्यक्षरम ११८ सन्ध्यक्षराख्याश्चत्वार, ए ऐ ओ औ इमे स्वराः ॥
આ સ્વરને સયક્ષર કહેવામાં આવે છે. ત્રણ ++=ો આ 1 જ થાય છે. બે સ્વરોને મળી જઈને બનેલા હોવાથી સક્ષર કહેવાય છે.