________________
हैमलघुप्रक्रियाब्याकरणे
दूरादामन्त्रणे प्रश्ने, प्रश्नाख्याने च भर्त्सने । संमत्यसूयाकापादौ, यथायोगं स्वराः प्लुताः ॥८॥
દરથી કોઈને બોલાવવામાં, પ્રશ્ન કરવામાં, પ્રનત્તર આપવામાં, ગાળ દેવામાં, પોતાની સંમતિ બતાવવામાં, કેઈની ઉપર અદેખાઈ કરવામાં-ક્રોધ કરવામાં અનુક્રમે ડુત સ્વરોને વ્યવહાર થાય છે. स चैकैकस्त्रिधादात्तोऽनुदात्तः स्वरितोऽपि च ॥ पोढा च सानुनासिक, निरनुनासिका इति ॥९॥ उच्चैनीचैः समवृत्त्या-च्चार्यमाणाः स्वरा क्रमात् ।। उदात्ताश्चानुदात्ताश्च, स्वरिताश्च भवन्त्यमी ॥१०॥ मुखनासोच्चार्गमाणा, वर्णः स्यात्सानुनासिकः । मुखेनैवोच्चार्यमाणः, ख्यातो निरनुनासिकः ॥११॥ प्रत्येकमित्यवर्णाद्याः, पश्चाष्टादशधा स्मृताः ॥ सन्ध्यक्षरं द्वादशधा, हृस्वषड्भेदवर्जितम् ॥१२॥ दीर्घषड्भेदवर्जितलकारोपि द्वादशधेति पाणिनीयाः ॥ !તે એકેક સ્વરના ત્રણ ભેદ છે. ૧. ઉદાત ૨. અનુદાતા ૩. સ્વરિત તે બે પ્રકારે છે. સાનુનાસિક અને નિરનુનાસિક.
येथी मातात २१२। हात. नीये २१२थी माता અનુદાત અને મધ્યમથી બેલાતા સ્વર સ્વરિત કહેવાય છે.
સુખ અને નાસિકાથી બેલાતા વર્ષે સાનુનાસિક