SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અષાડ આ ઉપરથી કહેવાના આશય એ છે, કે જ્યારે તમને ભાવિ પર્યાયને અનુભવ થાય છે તે ભૂત પર્યાયને અનુભવ કેમ ન થાય ? જો ભાવિ પર્યાયના અનુભવ થાય છે અને ભૂત પર્યાયને અનુભવ થતા નથી એમ માનવામાં આવે તે બધી ક્રિયાએ નિરક જશે અને મેાક્ષ પણ કાઈ દિવસ થશે નહિ. કારણ કે આત્માનો નાશ થવાની સાથે જ ક્રિયા પણ નષ્ટ થઈ જશે, પછી પુણ્ય કે પાપ કાં રહેશે નહિ અને મેક્ષ પણ થશે નહિ. આ પ્રમાણે આત્માને નિરન્વય નાશના સિદ્ધાન્ત યુક્તિસંગત નથી. એટલÎ માટે જ્ઞાનીએ કહે છે કે, આત્માના નિર્ન્વય નાશ નહિ પણ સાન્વય નાશ થાય છે. આ પ્રમાણે ટીકાકારે ગાથામાં રહેલા મમતે ખતાન્યેા છે. આ અધ્યયનમાં એક મહાપુરુષના અધિકાર છે. આ અધિકારને કહેનાર અને સાંભળનાર બન્ને મહાપુરુષ હતા. વક્તા તે। મહાનિર્પ્રન્થ છે અને શ્રેાતા પણ રાજાએામાં પ્રધાન રાજા છે. આ મહાપુરુષો વચ્ચેને વિચારવિનિમય આપણને કેટલા બધા લાભદાયક છે એ તમે વિચારી શકો છો. આ અધ્યયનના અધિકાર સાંભળનારના પરિચય આપતાં કહ્યું છે કેઃप्रभूयrयणो राया, सेणिओ मगहाहिवो । વિદ્યારબત્ત નિષ્નાબો, મંડિઝુદ્ધિત્તિ વૈણ્ ॥ ૨૦-૨ ॥ અર્થાત્—ધણા રત્નાના સ્વામી મગધાધિપ શ્રેણિક રાજા વિહારયાત્રા માટે બહાર નીકળ્યા અને મ'ડિક્ષ નામના ભાગમાં આવ્યા. પહેલાં એ જોવું જોઈએ કે રત્ન એટલે શું? તમે લેકે હીરા-માણેક આદિને જ રત્ન માને છે. પણ કેવળ એ જ રત્ના નથી, ખીજાં પણ રત્ના છે. મનુષ્યમાં પણ રત્ન હાય છે, હાથીમાં પણ રત્ન હાય છે, ઘેાડામાં પણ રત્ન હાય છે અને સ્ત્રીઓ વગેરેમાં પણ રત્ન હેાય છે. આ પ્રમાણે રત્નના અથ ઘણા વ્યાપક છે. રત્નને વ્યાપક અથ શ્રેષ્ટ થાય છે. જે શ્રેષ્ઠ હાય તેને રત્ન કહેવામાં આવે છે. રાજા શ્રેણિકને ત્યાં આવાં અનેક રત્ના હતાં એમ કહી થાડામાં જ તેની સંપદાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રકારે એ શ્રેણિક બહુ રત્નાના સ્વામી હતા એમ શા માટે કહ્યું ? તેમના એમ કહેવાના શે। આશય છે તે વિચારવું જોઈ એ ! ભલે ગમે તેટલાં રત્ના હાય પણ જો આત્માને એળખ્યા નથી તેા એ બધાં રત્ના વ્યર્થ છે; કારણ કે બધાં રત્ને તે મળી શકે છે પણ ધરૂપી રત્નની પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ તે ખીજાં રત્ના લેખામાં પણ ગણાય. નહિ તે તે કશા કહેવાના આશય છે. છે. જે ધર્મારૂપી રત્ન મળી જાય કામનાં નથી એમ શાસ્ત્રકારોને તમને મેટામાં મેાટી સંપદા આ મનુષ્યજન્મની મળી છે. તમે તેની કીંમત સમજતા નથી. જો તમે મનુષ્યજન્મની કીંમત સમજતા હોત તેા તમે એમ જ વિચારત કે “ મને આ બહુમૂલ્ય રત્ન મળેલ છે તે હવે કાંકરાને બદલે આ રત્ન આપી દેવાની હું મૂર્ખતા કેમ કરું છું ! '' જો તમે મનુષ્ય-રત્નની કીંમત સમજતા હેા તા એક પણ ક્ષણુ વ્ય નકામી જવા ન દેતાં પરમાત્માની ભક્તિમાં સમયના સદુપયોગ કરો તો તમારે આત્મા ઈશ્વરીય બનશે અને તમારા મનુષ્યરત્નની કીંમત પણ અંકાશે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy