________________
૧૬ ૬ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૩
આત્માના નિરન્વય નાશ છે એમ બૌદ્ધોનું કથન છે, પણ જ્ઞાનીએ કહે છે કે એમ નથી. કારણ કે આત્માના નિરન્વય નાશ નહિ પણ સાન્વય નાશ થાય છે. આત્મા પર્યાયથી નષ્ટ થાય છે, દ્રવ્યથી નહિ, જેમકે માટીની માટીપર્યાય નષ્ટ થઈ જાય છે અને તે ઘડાની પર્યાયમાં પરિણત થાય છે પણ માટીનેા સર્વથા નાશ થતા જ નથી. જો માટીને નિરન્વય નાશ થાય છે અર્થાત્ દ્રવ્યથી પણ તે નષ્ટ થઈ જાય છે એમ માનવામાં આવે તે તે પછી ધડા કોઈ પણ રીતે બની જ ન શકે! આ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ અને આત્મા પર્યાયથી તે નષ્ટ થાય છે પણ દ્રવ્યથી નષ્ટ થતાં નથી, એવું જ્ઞાનીઓનું કથન છે અને આત્માના નિરન્વય નાશ થઈ જાય છે, અર્થાત્ આત્મા ક્ષણે ક્ષણે નષ્ટ થાય છે એવું ખૌદ્દાનું કથન છે. પણ જ્ઞાનીએ કહે છે કે, આત્મા દ્રવ્યથી નષ્ટ થતા નથી, કેવળ પર્યાયથી નષ્ટ થાય છે. જો દ્રવ્ય નષ્ટ જ થઈ જાય તે। પર્યાય કોની થાય ? આ ગાથાથી આદ્દોના આ ( આત્માના નિરન્દ્રય નાશના ) થઈ જાય છે. ટીકાકાર કહે છે કે, આ ગાથામાં એ ક્રિયાએ છે. જો નાશ માનવામાં આવે તો આ ગાથામાંની બન્ને ક્રિયા વ્યર્થ જાય. અને સંયતિને નમસ્કાર કરનાર આત્મા પોતે નષ્ટ થઈ જાય છે તો એ ક્રિયા પણ વ્ય સિદ્ધ થાય અને જ્યારે પહેલી ક્રિયા નકામી થાય તે બીજી ક્રિયા પણ નકામી થાય એ દેખીતું છે. જ્યારે શિક્ષા દેવા માટે નમસ્કાર કરનાર જ કાઈ ન રહે તો પછી “ હું શિક્ષા આપું છું.'' એમ કહેનાર આત્મા જ કયાં રહ્યો ? પણ આત્માના બૈદ્ધમતાનુસાર નાશ નથી એટલા માટે આ બન્ને ક્રિયાએ સાર્થક છે. કારણ કે જેમણે નમસ્કાર કરવાનુ કહ્યું એ આત્માની પર્યાય બદલી છે પણ દ્રવ્યથી તે। આત્મા તે જ છે એટલા માટે બન્ને ક્રિયા સાક્ષ્યક છે.
સિદ્ધાન્તનું ખંડન આત્મા નિરન્વય કારણ કે, સિદ્ધને
આત્માના નિરન્વય નાશ માનવામાં અનેક પણ યુક્તિપ્રયુક્તિદ્વારા સ્થિર પણુ રહી શકતા નથી. દ્વારા સરલ કરી તમને સમજાવું છુંઃ—
હાનિએ રહેલી છે અને આ સિદ્ધાન્ત આ તાત્ત્વિક વાતને હું ઉદાહરણુ
kr
પ્રતિપક્ષી માણસ
પ્રતિપક્ષી માણસે
ન્યાયા
કાઈ એક માણસે ખીજા માણસ ઉપર કાર્ટીમાં દાવા કર્યો કે, ઉપર મારું આટલું લેણું છે તે મને અપાવવામાં આવે. ' ધીશને કહ્યું કે, “ એ દાવા ખાટા છે, કારણ કે રૂપિયા દેનાર અને રૂપિયા લેનાર કોઈ રહ્યું જ નથી, એ તે। કયારના નાશ પામ્યા છે, એટલા માટે એ દાવા ખોટા છે.’ ન્યાયાધીશે વિચાર્યું કે, આ માણસ ચાલાકી કરે છે અને સિદ્ધાન્તના બહાના નીચે તે છટકવા ચાહે છે. આ પ્રમાણે વિચાર કરી ન્યાયાધીશે તે માણસને કહ્યું કે, ‘હું તને કેદની સજા આપું છું. આ સાંભળી તે માણસ રાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, હું લેણા નીકળતા રૂપિયા આપી દઉં છું, મને કેદની સજા ન કરે..
"(
..
ન્યાયાધીશે કહ્યું કે, તું શા માટે રડે છે? તું તે કહે છે કે, આત્મા ક્ષણે ક્ષણે નાશ પામે છે અને બદલાય છે પછી તને દુઃખ શેનું છે ?
તે માણસે કહ્યું કે, હું લેણા નીકળતા રૂપિયા ભરી દઉં છું, મને છે।ડી દો.' આ પ્રમાણે તે પેાતાના સિદ્ધાન્ત ઉપર સ્થિર રહી ન શક્યા.