SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ · વદી ૧] રાજકાટ-ચાતુર્માસ [ ૬૧ એટલા માટે તમે અહીં આવ્યા છે. નાનાં તીર્થં મેટાં તીર્થી પાસે આવે છે. એટલા માટે મેટાં તીર્થાએ પણ એ વિચારવું જોઈએ કે, આ લેાકેા મારી પાસે જે વિશ્વાસની સાથે આવ્યા છે તે વિશ્વાસનેા ઘાત થવા ન જોઈ એ. તમે પણ તીરૂપ છે. તીર્થનાં જ્યાં ચરણુ પડે છે તે તી બની જાય છે. તીના માઢામાંથી જે શબ્દ નીકળે છે તે પણ તીના શબ્દ છે અને તી જે વાત કહે છે તે વાત પણ તીર્થ'ની વાત છે. એટલા માટે તમારે એવું એક પણ કામ કરવું ન જોઈએ, એવી એકપણ વાત કરવી ન જોઈએ અને એવા એક પણ વ્યવહાર કરવા ન જોઈએ કે જે તીને યાગ્ય ન હેાય. તમેા બહેને પણ તીરૂપ છે; છતાં જે મુખેથી પરમાત્માનું ભજન કરા તે જ મુખેથી અપશબ્દ કે ગાળાગાળી ભાંડા એ કેટલું બધુ... ખરાબ કહેવાય! બહેને પોતે તીરૂપ છે એ વાત સમજતી નથી અને એટલા જ માટે કાલે રાવા ફૂટવાની કુપ્રથાને બંધ કરવાની પ્રતિજ્ઞા દેવા માટે મારે પણ ઊભું થવું પડયું હતું. જ્યારે તીને રાવા—કૂટવાને ત્યાગ કરવા માટે આટલું બધું કહેવું પડે તે બીજાએને કેટલું કહેવું પડે ? અને તી જ્યારે રાવા-ફૂટવાનું છેડી શકે નહિ ત્યારે બીજી ખરાબ વાત કેમ તજી શકશે? તીથે રાવાના ઢાંગ તા કરવા ન જ જોઈએ. સ્વાભાવિક આંસુ આવી જાય તો તેને કાઈ રોકી શકતું નથી. એવાં સ્વાભાવિક આંસુ તા ભગવાનના વિયાગથી સિંહ અણુગાર જેવાની આંખમાંથી પણ નીકળી પડયાં હતાં, પણ વ્યવહારના નામે રાવાના ઢાંગ કરવા એ પ્રથા ખરાબ છે. લેાકાએ રાવાની પ્રથાને પણ વ્યવહારનું નામ આપી દીધું છે; પણ આ વ્યવહાર નથી પણ ભૂલ છે. લગ્ન આદિની પ્રથા વ્યવહાર છે, નિશ્ચય નથી; પણ રાવાની પ્રથા તે। વ્યવહાર પણ નથી, એ તેા દેખીતી ભૂલ છે. વ્યવહાર તા તે કહેવાય કે જેના વિના સંસારનું કામ અટકી પડે, આ જ પ્રમાણે પુત્રનું સગપણ તેના ભણુતરના ખર્ચ લઈ કરવુ એ પણ કયા પ્રકારને વ્યવહાર છે! આજકાલ કેટલાક લાકા પોતાની પુત્રીઓને એટલા માટે મેટ્રીક સુધી ભણાવે છે કે મેટ્રીક થયા વિના આજના ફેશનવાળા તેને પતિ તેને પસંદ કરતા નથી. આ પ્રમાણે ફેશનના ઢાંગમાં તણાઈ જઈ તે આજકાલ બહુ જ બળજબરી કરવામાં આવે છે અને દેખીતે વવિક્રય કરવામાં આવે છે. જ્યાં કન્યાવિક્રયની પ્રથા નથી પણ વરવિક્રયની જે પ્રથા બ્રુસતી જાય છે, તેને દૂર કરવામાં આવે તે અન્ય સ્થળે રાજકાટમાં કન્યાવિક્રય કે વરવિયની પ્રથા બંધ થઈ ગઈ છે એવા દાખલા આપી શકાય, લગ્ન રૂપિયા સાથે કરવામાં આવે છે, કે રૂપિયા માટે કરવામાં આવે છે, કે કન્યાની સાથે કરવામાં આવે છે ? જો તીર્થની એવી ભાવના હોય કે, ‘હું રૂપિયા માટે લગ્ન કરું છું' તે તે તીને માટે સથા અનુચિત છે. શિક્ષણ કેટલું લીધું છે, શરીર તથા રૂપ કેવાં છે વગેરે જોવું–તપાસ કરવી તે તેા ઠીક છે, પણ કેટલા રૂપિયા આપે છે એ જોવું અથવા રૂપિયા માટે લગ્ન કરવા એ તીર્થને માટે કદાપિ યાગ્ય નથી માટે એ કુપ્રથાને ત્યાગ કરા. જો રૂપિયા લેવા એ નીતિપક્ષ હાત તા તા એને ત્યાગ કરવા વિષે હું આગ્રહ કરત નહિ, પણ એ ચાકખી અનીતિ છે. અનીતિના કામને રાકવુ મારું કરીવ્યુ છે. એટલું જ નિહ. પણ એ તેા મારા ધર્મ છે. હું તમારા ગુરુ છું અને તમે મારા શ્રાવક છે. મારી જાણમાં કાઈ અનીતિનું કામ થતું હાય તા તેને રાકવું એ મારું કવ્ય છે, જો મારી નજર ૪૧
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy