SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૬ ] રાજકાટ–ચાતુર્માસ ' '' '' [૫૪૭ એવા આંખના આંધળા અને માલતુન્નર મેકલ કે જેથી અમને ખૂબ માત્ર મળી જાય ! આ પ્રમાણે અનેક લેાકેા પરમાત્માનું નામ લે છે પણ પાતપાતાના સ્વાતી ખાતર. આવા સ્વાથી લેાકેાના કારણે જ પરમાત્માના નામસ્મરણુ વિષે ઊલટી વાતા કરવામાં આવે છે પરંતુ સાચા ભક્તજને પરમાત્માનું નામ પેાતાના સ્વાર્થની સિદ્ધિ માટે લેતા નથી. પરંતુ એટલા માટે લે છે કેઃ-~ છે. તેઓ · પાપપરાલ કે પૂજ અન્યા અતિ માન હુ મેરુ એપાર સે। તુમ નામ હુતાશન સેતી સહજહિં પ્રજ્વલત સારી. સાચા ભક્તજને પાતાનાં પાપાતે નષ્ટ કરવા માટે પરમાત્માનું નામ છે પોતાના પાપાનું પોષણ કરવા માટે પરમાત્માનું નામ લેતા નથી. પાપનું પોષણ કરવા માટે પરમાત્માનું નામ લેનારની કે ધર્માંના ઢાંગ કરનારની બધા લાકાએ નિંદા કરેલ છે. તુલસીદાસજીએ એવું નિંદ્ય કામ કરનારને ઉપાલંભ આપતાં કહ્યું છે કે – જે જન્મે કલિકાલ કરાલા, કરતમ વાયસ મેષ મરાલા; વાંચક ભક્ત કહાઈ રામ કે, કિંકર ક ંચન કાડ઼ કામ કે. તુલસીદાસજી કહે છે કે, કલિયુગમાં એવા ડ્રગ લેકે જન્મ્યા છે કે જે કામા તે કાગડાનાં કરે છે પણ વેશ તા હંસનાં રાખે છે. તે ઠગ લોકો પોતાને ભગવાનના ભક્ત કહેવડાવે છે પરંતુ વાસ્તવમાં તેઓ કનક–કામિની અને કામક્રોધના હ્રાસ હાય છે. મતલબ કે, આવા લેાકેાને કારણે જ પરમાત્માના નામ વિષે વિસંવાદ થવા પામ્યા. પણ એમાં પરમાત્માના નામના શો દોષ ? એ દોષ તા નામ લેનારાઓના છે કે જેઓ ઉપરથી તા પરમાત્માનું નામ લે છે પણ હૃદયમાં કાઈ ખીજાં જ પ્રકારના ભાવ રાખે છે. પરમાત્માનું નામ પાપનું પાગુ કરવા માટે લેવાનું સમર્થન કાઈ પણ કરતું નથી. જે પાપનું પોષણ કરવામાં પરમાત્માના નામને દુરુપયોગ કરે છે તેની બધા લેકા નિદા કરે છે. જે શાસ્ત્રો ઉપર તમારા, અમારા અને બધા આસ્તિકાને વિશ્વાસ છે તે શાસ્ત્રોનાં પ્રમાણે! પણ આ વિષે આપી શકાય એમ છે. અનાથી મુનિના અધિકાર-૬૧ અનાથી મુનિ પણ રાજા શ્રેણિકની સામે એવા લોકોની નિંદા કરી રહ્યા છે કે જે પરમાત્માના નામે કે ધર્મીના નામે ખરાબ કામેા કરે છે અને ખરાબ કામેા કરવા છતાં પશુ સંસારમાં પેાતાને સાધુ કહેવડાવે છે. સંસારમાં સારા અને ખરાબ એમ બન્નેય પ્રકારના લોક હાય છે. હજારા વર્ષો પહેલાં પણ એવા લેાકા હતા કે જેઓ સાધુતાના નામે અસાધુતાનાં કામેા કરતા હતા. પણ એવા કાયર લેાકાને કારણે સાધુ માત્રની નિંદા કરવી કે સાધુ માત્રને ખરાબ કહેવા એ અનુચિત છે. શાસ્ત્ર કહે છે કે, આ સંસાર સાધુઓને કારણે જ શાંતિ ભાગથી રહ્યો છે. જ્યારે સાધુએ આ સંસારમાં નહિ હાય ત્યારે આ પૃથ્વી લાલ ગાળાની માક તપીને લાલચોળ થઈ જશે અને તે વખતે આ પૃથ્વી ઉપર રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. ભગવાને કહ્યુ છે કે, આ પંચમકાલના અંતમાં જ્યાંસુધી એક પણ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા રહેશે ત્યાંસુધી શાંતિ રહેશે. આ પ્રમાણે. ધને કારણે જ શાંતિ મળી રહી છે, ધ'ને નામે ઢાંગ ચલાવનાર લેાકેાને કારણે ધર્મની નિંદા કરવી એ ઉચિત નથી,
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy