SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રિવવાર — પ્રાર્થના ‘સમુદ્રવિજય ’ સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલકા ટીકા, રતનકુખ ધારિણી ‘સિતાદે', તેહને નન્દન નીકા; શ્રી જિન માહનગારા છે, જીવન પ્રાણ હુમાય છે. ૫ ૧૫ —વિનય'દ્રજી કુંભટ ચાવીશી શ્રી. અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનાના ભાવ સ્પષ્ટ છે, જે પરમાત્માને સાચા મેાહનગારા બનાવી લે છે અને જેમને પ્રેમભાવ પરમાત્મા પ્રતિ ઉભરાય છે. તેમની પ્રાર્થના, સાચી પ્રાર્થના છે. સાચી મા ના કવી હાય છે એને માટે દૃષ્ટિ સમક્ષ કાઈ આદશ રાખવા આવશ્યક છે. એટલા માટે સર્વ પ્રથમ એ જોવું જોઈએ કે, કાના હૃદયમાંથી આવા શુદ્ધ પ્રેમની ધારા વહે છે અને કાની હૃદયગુફામાંથી પ્રેમની ગંગા વહે છે? એને માટે આપણી સામે સતી રામતિને આદર્શ છે. સતી રાજીમતિને ભગવાન અરિષ્ટનેમિ એવા મેાહનગારા લાગ્યા હતા અને તેના હૃદયમાં ભગ વાન પ્રતિ એવેલ વિશુદ્ધ પ્રેમભાવ' ઉભરાયા હતા કે જેનું વર્ણન કરવામાં અનેક કવિઓએ પાતાતાની શુદ્ધિના ઉપયાગ કર્યાં છે અને એ કારણે એવી કહેવત પણ પ્રચલિત થઈ ગઈ છે કે ન હૈાતે તેમ રાજીમતિ તા કયા ગાતે જૈન કે જાત. અર્થાત્—જો તેમનાથ-રાજીતિ ન હેાત તા ભક્ત લેાકા કાના ગીત ગાત ? આને મતલબ એ થયા કે, ભક્તોને તેમનાથ-રાજીમતિ આનંદ આપનાર છે. ભક્ત અને ભગવાન વચ્ચે વ્યવહારમાં તા ભેદ હોય છે પણ નિશ્ચયમાં કાંઈ ભેદ હતા નથી. જૈનશાસ્ત્ર કહે છે કે, જે સમયે જેને જેમાં ઉપયાગ હાય છે તે સમયે શાદિક નયથી તે તે જ હાય છે, આ કથનાનુસાર જે ભક્ત ભગવાનમાં તલ્લીન બની જાય છે, તેનામાં અને ભગવાનમાં કાઈ પ્રકારનું અંતર રહેતું નથી. એમ શુદ્ધ નયની દૃષ્ટિએ જૈનદન પણ માને છે. જૈનદન સમુદ્ર સમાન છે. જેમ સમુદ્રમાં બધી નદીઓના સમાવેશ થાય છે તે જ પ્રમાણે જૈનદનમાં બધાંય નયાના સમાવેશ થઈ જાય છે. મતવાળા તેા એક નયને પકડીને ખેઠા છે પણ જૈનદર્શન તે બધાંય નયાને માને છે. આ કથનાનુસાર જે એક જ નયને માનતું હેાય તે જૈનદર્શન નથી. જૈનદન । તે જ છે કે જે બધાંય નયેાતે માનતું હાય. મતલબ કે, ભક્તોને ભગવાન કેવા પ્રિય લાગવા જોઈએ એ વાતના આદર્શી ભગવતી રાજમતિ ઉપસ્થિત કરે છે. રાજીમતિને ભગવાન કેવા મેાહનગારા લાગતા હતા, એ વાત ગણુધરાએ સિદ્ધાન્તામાં વર્ણવેલ છે. જો આપણને ગણધરાએ કહેલાં શાસ્ત્ર સર્વોત્કૃષ્ટ જણાતાં હાય તા આપણે એમ વિચારવું જોઈએ કે, સતી રાજીમતિને ભગવાન અનિષ્ટનેમી આવા
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy