SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ 366] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પણ વધે છે અને પાછળ પણ પડે છે, ઇષ્ટને પણ પામે છે અને અનિષ્ટને પશુ પામે છે. આ જ કારણે જ્ઞાનનાં જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ પાડવામાં આવ્યાં છે. કાઈ વાતને ન જાણવી એ જ અજ્ઞાન નથી, પરંતુ કાઈ વાતને ઊલટી જાણવી એ વિપરીત જ્ઞાન પણ અન્નન જ છે. આ માટે આ પ્રાનામાં મનુષ્યનું ઉદાહરણ ન આપતાં પ્રકૃતિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્રાર્થનામાં કહ્યું છે કે, ભ્રમર પુષ્પની સાથે નિષ્ઠાપૂર્વક ગાઢ પ્રીતિ આવે છે અને એટ્લા માટે તે પુષ્પની સુગંધ છેાડી ખીજે યાંય દુર્ગંધ લેવા જતા નથી. પુષ્પ વિકસિત થયું તે ભ્રમર ચુસ્ત પડી રહેતા નથી પણ તે હર્ષોંમાં આવી જાય છે. કદાચ કાઈ એમ કહે કે, એક ખાગ સુંદર પુષ્પાની સુગધથી ખૂબ મ્હેકે છે. તે ભાગમાં એક વૃક્ષ ઉપર એક ભમરા ચુપડ્યાપ ખેડા છે, તે ગણગણાટ કરતા નથી, તેમ પુષ્પના રસ પુષ્ણુ પીતે નથી. આ કથનના જવાબમાં તમે એ જ કહેશે। કે, એ ભમરા નહિ હૈાય, એ તે કાઈ ખીજાં વડું હશે ! અથવા એ ભમરા મરેલા હશે! જો એ ભમરા હાય અને તે જીવતા કાય તા તા થ્યાગનાં પુષ્પા આટલાં ખીલ્યાં હોય અને તે ગણગણાટ કરે નહિ એ માની શકાય એવી વાત નથી. ભ્રમરના આ ઉદાહરણ ઉપરથી તમે એ જુએ કે, મહામહિમાનિધાન પરમાત્મા, શું વિકસિત પુષ્પની સમાન પણ નથી! જો છે તો પછી પરમાત્માના ભક્ત હેવા છતાં નિરુસાહી અનેવાનું શું કારણ છે ? એના માટે એ જ કારણ હાઈ શકે. કાં તે તે નામના જ ભક્ત છે અથવા પહ્માત્મા પ્રતિ તેમને પૂર્ણ શ્રા નથી, કે તેમની શ્રદ્ધા મરી ગઈ છે. જે પ્રમાણે બાગ ખીલ્યું. હાવા છતાં ભમરા ગણગણાટ ન કરે કે પુષ્પરસનું પાન ન કરે તા એમાં બાગના દોષ છે એમ કહી શકાય નહિ; તે જ પ્રમાણે પરમાત્મારૂપી બાગ ખીલ્યા હાવા છતાં ભ્રમરૂપી ભક્ત ભક્તિરસનું માન ન કરે તે! એમાં પરમાત્માને શે। દેશ ? પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કેવાં ભાવા હાવા જોઈએ એના માટે ભક્તા એક ખીજું ઉદાહરણ પણ આપે છે. તેઓ કહે છે કે, સૂર્યોદય થતાં કમલ વિકસિત થયા વિના રહેતું નથી. જો કમલ સૂર્યોદય થવા છતાં વિકસિત ન થાય તે તે કમલ મરી ગયું છે એમ જ કહી શકાય; પણ જો કમલ જીવિત હૈાય તે તે સૂર્યોદય થતાં વિકસિત થયા વિના રહેતું નથી. સ્વાતિનું જલબિંદુ પડવા છતાં પણ પપૈયા એ જલબિંદુને ધારણ ન કરે એવુ' જોવામાં આવતું નથી. જો સ્વાતિનું જલબિંદુ પપૈયા ધારણ ન કરે તો કાં તો તે રાગી હશે અથવા તે મરી ગયા હશે એમ જ કહી શકાય. આ બધાં ઉદાહરણો આપી ભક્ત લેાકા કહે છે કે, જે પરમાત્માના સાચા ભકતા છે તે તા પરમાત્માના ગુણગાન જ કર્યા કરે છે. જે પ્રમાણે કમલની શ્રદ્ધા સૂર્ય ઉપર, ભ્રમરની શ્રદ્ધા ફુલ ઉપર અને ચાતકની શ્રદ્ધા સ્વાતિના જલબિંદુ ઉપર હોય છે, તે જ પ્રમાણે સાગ્રા ભક્તની શ્રદ્ધા પરમાત્મા ઉપર હેાય છે. પરમાત્મા પ્રત્યે જે ભક્તના હૃદયમાં અનન્ય એકાંગી શ્રદ્ધા હાય છે તે શ્રદ્ધાવાન ભક્ત પ્રશંસાને પાત્ર છે, પણ જેઓ એવા ભક્ત નથી તેમનું લક્ષ્ય પણ એકાંગી ભક્તિ તરફ હાવું જોઈ એ. સાધારણ રીતે ભક્ત લોક તે પાણીની માફક બધાની સાથે મળી જઈ પ્રેમ કરે છે. ભક્ત લોકો બધાને આત્મતુલ્ય આતી ખન્નાનું હિત જ ચાહે છે. અને તેથી જ તેઓ કહે છે કેઃ—
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy