________________
(૨૪)
ભાવદયાનું મૂળ–અનુકંપા. અનુકંપાથી આત્મલાભ કેવી રીતે થાય છે તે વિષે અમેરિકાના એક ન્યાયાધીશનું દૃષ્ટાંત. દરેક જીવ ઉપર દયાભાવ રાખો. (૬૪૬-૬૫૪) વ્યાખ્યાન સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર
પ્રાર્થના. શીતલનાથ ભગવાન. સાચા કલ્પવૃક્ષ સમાન પરમાત્મા છે. બુદ્ધિને અન્તર્મુખી બનાવો. આત્મસ્વરૂપ. દૃષ્ટા અને દૃશ્ય. આત્મા પંચભૂત નથી. આત્મા સચ્ચિદાનંદ છે. જડ કલ્પવૃક્ષથી જડ વસ્તુ મળે છે. પરમાત્માની આરાધનાનું ફળ. અનાથી મુનિ. ગુરુને ઓળખવાનું સાધન-સનાથતા. સંસારથી વિમુખ રહે તે ગુરુ છે. રાજસિંહ અને અનગારસિંહ. સિંહની વિશેષતા. સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વચ્ચેનું અંતર કામદેવને સિંહસ્વભાવ. ઉપાય અને ઉપાસક. સિંહની સેવા સિંહ જ કરી શકે છે. (૬૫૪-૬૬૧). વ્યાખ્યાન : સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૧ બુધવાર - પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ કર.” બધી વસ્તુઓ આત્માને લઈને પ્રિય છે. વસ્તુઓના બે પ્રકાર. અર્પિત વસ્તુ અને અનપિત વસ્તુ. અનાથી મુનિ. શ્રેણિક રાજાની રાજપરિવાર સહિત ક્ષમાયાચના. કેશી મુનિ અને પરદેશી રાજાનું તે વિષે ઉદાહરણ. શ્રેણિક રાજાને પ્રભાવ. સંસ્કૃતિનું સંરક્ષણ કરે તે વિદ્યા. ગ્રામ્યસુધારની આવશ્યક્તા. ગાંધીજીની સાદાઈ. અનાવશ્યક કપડાં પહેરે નહિ. શ્રેષ્ટ લેકનું કર્તવ્ય. લેકેની બુદ્ધિમાં ભેદ ન પડે. પ્રદક્ષિણા આશય. ગુણોને સ્વીકાર કરે એ પ્રદક્ષિણાને હેતુ. ભક્તિને આવેગ, શ્રેણિક રાજાને આત્મસંતોષ. (૬૬૧–૯૬૮). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર - પ્રાર્થના વિમલનાથ ભગવાન. આત્મદર્શન-પ્રાર્થના. આજનો વિકાસવાદ. ચૈતન્ય વિકાસ. અનાથી મુનિ, ઉપદેશ શ્રવણથી પ્રસન્નતા. “જેનો અંત સારે તેનું બધું સારું '. ગુણસમૃદ્ધિ. ત્રિગુણિદ્વારા આત્માનું રક્ષણ. ત્રિવિધ દંડથી આત્મા દંડાય છે. પક્ષીઓની માફક મુનિઓને વિહાર. પક્ષીઓને આધાર-આકાશ. ઉપસંહાર. જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય. જ્ઞાન અને ક્રિયા વિષે વીરસેન અને ઉદયસેનની શાસ્ત્રીય કથા. જ્ઞાન વિનાની ક્રિયા પાંગળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન આંધળું છે, રોગ પેદા થવાનાં નવ કારણો વિષે સ્થાનાંગસૂત્રને ઉલેખ. નિરોગી જ ધર્મની સેવા કરી શકે છે. (૬૬૮-૬૭૫) અતિમ વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર - પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. સાદી વસ્તુનું મહત્ત્વ. પ્રાર્થના–પરમાત્માને ઓળખવાને સાદે અને સરળ ઉપાય. ધર્મપ્રભુને હૃદયમાં સ્થાન આપે. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખે. પરમતિ પરમાત્માના ઉપાસક બને. આ જ અંતિમ ઉપદેશ છે. પ્રશંસાથી ફૂલાઈ જવું ન જોઈએ. પ્રાણસંજીવની જડીબુટ્ટી જેવા સાધુઓને સાચવવાની જવાબદારી શ્રાવકે ઉપર છે. રાજકેટ ચાતુર્માસની ઈછી, ઋણ મુક્તિ. ચારે તીથનું કર્તવ્ય. રોવા-ફૂટવાની પ્રથાને ત્યાગ કરે. વર વિક્રયની પ્રથા દૂર કરે. ધર્મસાહિત્યનો પ્રચાર કરે. ખાનપાનમાં વિવેક રાખો. પશુધનની રક્ષા કરો. સરકારના સહકારને લાભ લે. ક્ષમાપના (૬૭૫-૬૮૪) પરિશિષ્ટ પહેલું–વિહાર નોંધ. . . . .. (૬૮૫-૬૮૭) પરિશિષ્ટ બીજું–રાજકેટના ચાતુર્માસ દરમ્યાન થએલ દાનની સંક્ષિપ્ત નેધ. ...૬૮૮ પરિશિષ્ટ ત્રીજું–ચાતુર્માસ દરમ્યાન સજોડે શીયળત્રત અંગીકાર કરનારાઓની શુભ નામાવળી.
. . . .. ...૬૯૧ પરિશિષ્ટ ચોથું–ચાતુર્માસ દરમ્યાન મેટી તપશ્ચર્યાની બેંધ. . . ૬૯૨