SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) ઉદાહg. અનાથી મુનિ. સાચી વીરતા. ક્ષત્રિયોનું સ્વાભિમાન અને તેમની નમ્રતા. સાચે સનાથ કોણ? નીતિનું પહેલું પગથીયું. અજ્ઞાનને દેષ. સુદર્શન હરિણી વેશ્યાનું જીવન પરિવર્તન. પંડિતાનો જીવનસુધાર. મહાત્મા સુદર્શનના આદર્શનું અનુસરણ (૬૧૬-૬૨૩ ). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧ રવિવાર પ્રાર્થના. સંભવનાથ ભગવાન લક્ષ્મપૂર્વક પ્રાર્થના કરે. બુદ્ધિના વિકાસની સાથે પ્રાર્થનાને વિકાસ કરે, સંભવનાથના નામની સાર્થકતા. માતૃશક્તિ અને પિતૃશક્તિ. અન્ન અને પ્રાણને પારસ્પરિક સંબંધ. જૈનદર્શનનું રહસ્ય. અનાથમુનિ. સુપાત્રનું લક્ષણ મનુષ્યજન્મની સાર્થકતા શામાં છે ? મનુષ્યજીવનને સાચે લાભ. (૬૨૩૬૨૯). વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૩ મંગળવાર . . . . પ્રાર્થના. અભિનંદન ભગવાન. સરળ અને મધુર આશા. જે દ્વારા બધાને પોષણ મળે તે જ મધુર વસ્તુ છે. સમ્યજ્ઞાન અને સમ્યક્ શ્રદ્ધા ઉપાદાન અને નિમિત્ત. અનાથમુનિ. સત્સમાગમઠારા તીર્થકર ગોત્રનું ઉપાર્જન કૃતજ્ઞ બનો. શરીરનાં સુલક્ષણને સદુપયોગ અને દુરુપયોગ. મનુષ્યજન્મની સફળતા. આત્માની ભૂલ ક્યાં થાય છે એ જુઓ. સંયમ ધારણ કરવામાં મનુષ્યજીવનની સાર્થકતા. યોગક્ષેમ કરે તે નાથ. ઉપાદાન અને નિમિત્તની આવશ્યક્તા.( ૬૨૯-૬૩૩), વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૫ ગુરુવાર ' ': પ્રાર્થના. પદ્મનાથ ભગવાન. પરમાત્માના નામનું મહાત્મ. કલિયુગને પ્રભાવ. જ્ઞાનને માર્ગ. સંકટો આત્મવિકાસમાં સહાયક છે. ઉત્કૃષ્ટ મંગળ–ધર્મ ધર્મોપાસનાનું બળ: પાપની ગતિ બહુ ધીમી છે. પાપનું પ્રાયશ્ચિત કરે. કામલેલુસે મનને કાબુમાં રાખે.. પાપ કે ધર્મમાં મનની સહાયતા. નામ અને નામીને અભેદ બનાવે. પરમાત્મા સમક્ષ આત્માનું નગ્ન સ્વરૂપ પ્રકટ કરો. અનાથિયુનિ. પરવસ્તુની પરતંત્રતા છોડી આત્માને સ્વતંત્ર બનાસનાથ બનવાનો આજ માર્ગ છે. મમત્વ છે ત્યાં અનાથતા છે. સનાથ મુનિનું શરણ સ્વીકારે. નિર્મમ રહેવું એ સાધુઓને ધર્મ છે. સાધુઓએ સુખશીલ બનવું ન જોઈએ. ( ૬૩૩-૪૪૦ ) વ્યાખ્યાન: સંવત ૧૯૩ કારતક સુદી ૭ શનિવાર . . . . . . . * પ્રાર્થના. ચન્દ્રપ્રભુ ભગવાન. જગતશિરોમણિ પરમાત્મા. જગતનું સ્વરૂપ જગત્ પ્રભુમયે છે. પરમાત્માના સેવકનું કર્તવ્ય. પાંચ મહાવ્રતનું પાલન–સાધુઓનું કર્તવ્ય. પાંચ અણુવ્રતનું પાલન–શ્રાવકેનું કર્તવ્ય. પરમાત્માની સાચી ભક્તિ. પ્રામાણિક બને. અહાર તે ઓડકાર. અનાથિયુનિ. અજ્ઞાન જેવું એયે પાપ નથી. આજની વિદ્યાવિદ્યા છે. આત્માનું અસ્તિત્વ. પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણે. ઈન્દ્રિયપ્રત્યક્ષ કરતાં અનુમાન પ્રમાણ વધારે આધાર લેવું પડે છે. પ્રત્યક્ષપ્રમાણ અને પક્ષપ્રમાણ–બન્નેની આવશ્યકતા અનુમાનપ્રમાણુઠારા આત્માની સિદ્ધિ. ભૂતકાળની ભૂલને પશ્ચાતાપ કરે. ( ૬૪૦–૬૪૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૮ રવિવારે પ્રાર્થના. સુવિધિનાથ ભગવાન. પ્રાર્થનાના સાધન દ્વારા ઈશ્વર-સાધ્યની સિદ્ધિ સાધે. કર્યાવરણને દૂર કરવાં એ અસાધ્ય નથી. દૃઢ વિશ્વાસનું સુફળ. ક્ષમાથી પારલૌક્કિ લાભ થાય છે તેમ તાત્કાલિક લાભ પણ થાય છે. જેનું મૂળ . ક્ષમાદ્વારા માનસિક શાંન્તિ. અપરાધને બદલે અપરાધ કરીને ન આપે. સંસારની શક્તિનું કારણ બા–અહિંસા છે. અનાથિયુનિ. શ્રેણિકની નમ્રતા. માતાપિતાને ઉપકાર. પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિની ખરાબ અસર. સાચી શિક્ષા. સદ્દગુરૂનું મહત્ત્વના મહાન પુરુષની નાની ભૂલ પણ મોટી ગણાય છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy