SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રીમાન વિનયચંદ્રજી ભટવિરચિત વીશ જિનસ્તવનાવલી ચતુર્વિશતી-જિન સ્તવન | [ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી હમેશાં વ્યાખ્યાનના પ્રારંભમાં ઘણાં વર્ષોથી જે જિનસ્તવન પ્રાર્થનારૂપે બોલે છે અને તે ઉપર પોતાનાં ભાવપૂર્ણ વિચારો વ્યક્ત કરે છે તે જિનસ્તત્રને અને આપવામાં આવે છે.]. ૧–મષભદેવ સ્તવન [ઉમાં દે ભટિયા –એ દેશી] શ્રી આદીશ્વર સ્વામી હો, પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ; મો પર મહેર કરીને હે, મેટીજે ચિંતા મન તણી, માાં કાટ પુરાકૃત પાપ છે શ્રી ૧ આદિ ધરમકી કીધી છે, ભત ક્ષેત્ર સર્ષણ કાલ મેં, પ્રભુ જુગલ્યા ધર્મ નિવાર; પહલા નરવર મુનિવર હો, તીર્થકર જિન હુઆ કેવલી, પ્રભુ તીર્થ સ્થાપ્યાં ચાર. | શ્રી. ૨ મા “મદેવી” દેવ્યા થારાં હો; ગજ હેદ્દે મેક્ષ પધારીયાં, તુમ જન્મા હિ પ્રમાણ : પિતા “નાભિ” મહારાજા છે, ભવ દેવ તણે કહી નર થયા, પછે પામ્યા પદ નિરવાણ. / શ્રી. ૩ ભરતાદિક સે નન્દન૧૦ , “ બે પુત્રી “ બ્રાહ્મી” “સુન્દરી', પ્રભુ એ થારાં૧૧ અંગજાત;૧૨ સલાઈ કેવલ પાયા હે, સમાયા અવિચલ જોત મેં, પ્રભુ ત્રિભુવન મેં વિખ્યાત. છે શ્રી ૪ ઈત્યાદિક બહુ તાર્યા છે, જિકુલમેં પ્રભુ તુમ ઉપન્યા, કઈ આગમમેં અધિકાર; અવર અસંખ્યા તાર્યા છે, ઉધાર્યા સેવક આપરા, પ્રભુ સરણું સાધાર. | શ્રી ૫ છે ૧-મારા પર; ૨ મટાડે; ૩-કાપ; ૪-પહેલાં કરેલાં; ૫-હાલ વતી રહ્યા છે તે છે આરાવાળા અવસર્પિણ (ઉતરત ) કાળ; ૬-જીગલિયાં મનુષ્યનાં કર્તવ્ય; ૭-ટાળીને; ૮-નુરપતિ–રાજા. હતારી; ૧૦-પુત્ર; ૧૧-તારાં; ૧૨–સંતાન; ૧૩–આપન; ૧૪-આધાર સહિત,
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy