SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ [ શ્રાવણ ગણધરોએ અત્યાર સુધી રાજાના માનસિક ભાવાનું વર્ણન કરેલ છે, પણ હવે રાજાના પ્રકટ ભાવાનું વર્ણન કરે છે. રાજા ક્ષત્રિય હતા. ક્ષત્રિયાનું હૃદય વાસ્તવિકતા જાણ્યા બાદ વિનમ્ર બની જાય છે. સાધારણ રીતે ક્ષત્રિયે। કષ્ટા માથે પડવા છતાં પણ માથું નમાવતા નથી, પણ ગુણા જાણી લીધા બાદ માથુ નમાવવામાં જરા પણ સંક્રેચ કરતા નથી ! રાણા પ્રતાપે એકખરને માથુ નમાવ્યું નહિ તે છેવટ સુધી નમાવ્યું નહિ ! સાંભળવામાં આવ્યું છે કે, અકબરે રાણા પ્રતાપને ત્યાંસુધી કહેવડાવ્યું હતું કે, તું જો મને માથું નમાવ તા હું તને મારા રાજ્યના છઠ્ઠો ભાગ આપીશ; પણ સ્વમાનની રક્ષા માટે રાણાએ તે વાતને સ્વીકાર ન કર્યાં અને જંગલમાં પેાતાના દિવસે પસાર કરવા લાગ્યા. પણ બાદશાહને પેાતાનું માથુ છેવટસુધી ન જ નમાવ્યું. આથી વિરુદ્ઘ રાણા પ્રતાપ જેને પોતાના ઇષ્ટ માનતા હતા તેની હૃદયપૂર્વક ભક્તિ કરતા હતા, અને તેમને પગે પણ આજે પણ ઉદયપુરમાં છે. આ પ્રમાણે ક્ષત્રિયેા કા સહી લે છે પણ કોઈ ને મસ્તક નમાવતા નથી, પણ જ્યારે કાઇનામાં ગુણેા જુએ છે ત્યારે મસ્તક નમાવતાં પણ સકાચ પામતા નથી. રાજા શ્રેણિક પણ મુનિનાં ગુણે જોઈ વાહન ઉપરથી ઊતરી મુનિની પાસે ગયેા અને તેમની આગળ પેાતાનું મસ્તક નમાવ્યું એટલું જ નહિ પણ મુનિની પ્રદક્ષિણા કરવા લાગ્યા. પડતા હતા-જેનાં ચિ આજે પ્રદક્ષિણાના અથ કાંઈ ખીજો જ કરવામાં આવે છે પણ હું એને અર્થ જાદા જ કરું છું. હું પ્રદક્ષિણાના જે અર્થ કરુ છું તેની વિરુદ્ધ કાઈ બીજો અર્થ મને સમજાવશે તો હું માની પણ લઈશ. એ વાત જુદી છે કે આજે પરપરાને કારણે પ્રદક્ષિણાના અર્થ અનેક લોક જુદો જ માને છે, પણ પરપરાની વાત જુદી છે અને શાસ્ત્રની વાત જુદી છે. શાસ્ત્રમાં જ્યાં વર્ણન આવે છે ત્યાં પહેલાં પગવંદન કર્યું એમ કહેવામાં આવ્યું છે. આણીય નામ હૈ ।। —શ્રી ભગવતી સૂત્ર. અર્થાત—જ્યાંથી દષ્ટિમાં પડયા ત્યાંથી પગવંદન કર્યું, અને પાસે આવીને તેમની પ્રદક્ષિણા કરી, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં પ્રદક્ષિણાને અર્થે તેમની આસપાસ આવર્તન કરવું એ થાય છે. જે જગ્યાએથી આવર્તન શરૂ કરી તેમની આસપાસ ફરી પાછા તે જ જગ્યાએ આવવું એ એક પ્રદક્ષિણા થઈ, પણ આ પ્રમાણે આવર્તન કરવું અને પ્રદક્ષિણા કરવી એમાં અંતર છે. આવર્તન તેા હાથ જોડી એક કાનથી ખીજા કાન સુધી ફેરવવું એ જ છે પણ પ્રદક્ષિણા તા જેમની પ્રદક્ષિણા કરવામાં આવે છે તેમની આસપાસ ભમી તેમના ગુણાને વરવું એ છે. આવર્તનનું વર્ણન સમવાયાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. મુનિને વંદન કરતી વખતે “આયા હ–પયાહિષ્ણુ ” તેા પાટૅ ભણુવામાં આવે છે તેમાં ‘પયાહિ”ના અર્થ પ્રદક્ષિણા કરવી એ થાય છે. લગ્નના સમયે અગ્નિની પણ પતિ-પત્ની પ્રદક્ષિણા કરે છે. પતિની સાથે અગ્નિની પ્રદક્ષિણા કર્યાં બાદ સાચી હિન્દુબાળા પેાતાના પ્રાણાને સમર્પી દે છે, પણ જે પ્રતિજ્ઞા તે વખતે કરે છે તેથી જરાપણ વિમુખ થતી નથી. પ્રદક્ષિણા અને પ્રતિજ્ઞા પણ લીધી હશે ! તેા પછી સ્ત્રીઓનું જે કત્તવ્ય તેા તમે પણ કરી હશે માનવામાં આવે છે, તે
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy