SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અષાડ સુભગ જંગલમાં જઈ પ્રકૃતિની પાઠશાળામાંથી પ્રાકૃતિક શિક્ષા લેતા. જો કે તે આજના લોકોની માફક લખવું, વાંચવું, ગાવું-અજાવવું વગેરે સાંસારિક વિષયેાથી અજ્ઞાત હતા, પણ પ્રાકૃતિક રચનાના તે બહુ રિસક હતા; એટલા માટે તે પ્રકૃતિનાં સુંદર દૃશ્યા જોઈ આનંદ પામતા હતા. જે પ્રકૃતિના ખાળે ખેસે છે, પ્રકૃતિ તેને જરૂર સહાયતા આપે છે ! તમે એમ સમજતા હશેા કે, આ મૂગી પ્રકૃતિ સહાયતા શું કરતી હશે ! પણ આ માન્યતા ખાટી છે. પ્રકૃતિ પણ મૂંગી મૂંગી સહાયતા આપ્યા જ કરે છે. ઘણીવાર ઘેર શું ભાજન બન્યું હશે તેની તમને પહેલેથી ખબર હોતી નથી પણ તૈયાર થએલું ભેાજન તમારી સામે આવે છે ત્યારે જો તમારી ઇચ્છાનુસાર ભાજન બન્યું હેાય તે એમ સમજશે! કે, તેમાં પ્રકૃતિના પણ હાય છે! શાસ્રકારા કહે છે કે, પુણ્યના યેાગે જ ઇષ્ટ ગંધ, ઇષ્ટ રૂપ, ઇષ્ટ રસ વગેરે મળે છે. આ પ્રમાણે પ્રકૃતિ પણ ન જાણવા છતાં ગ્રૂપીરીતે કામ કર્યાં જ કરે છે. તમારા વિવાહ થયા હશે. તમને સારી સ્ત્રી મળી કે ખરાબ, પશુ તે મળવામાં તમારા પુણ્યપાપને પ્રભાવ છે કે નહિ ! તમને જો ખરાબ સ્ત્રી મળી છે તે તેને સારી બનાવવી એ તે તમારું કર્તવ્ય જ છે, પરન્તુ સારી કે ખરાબ સ્ત્રી મળવામાં તમારા પુષ્પ –પાપના પ્રભાવ પડે છે એ તે માનવું પડશે. " સુભગ પ્રકૃતિની રચના ઉપરથી મેધપાઠ લેતે હતે. તેને પ્રકૃતિ શું સહાયતા આપતી હતી એ તે કહી શકાય એમ નથી પણ આગળ જતાં તેણે જે કાર્યો કર્યા છે તે ઉપરથી એમ તેા કહી શકાય છે કે, તેણે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું અને એ જ કારણે તેને જંગલમાં એક મહાત્માના ભેટા થયા હતા. તમે લોકેા સત્તા કે પૈસાના બળે કાઈ વેશ્યાને તમારે ત્યાં ખેલાવી શકા છે પણ કાયલને શું પૈસાના બળે ખેલાવી શકા છે ? આ પ્રમાણે કોઈ બીજાને ગમે તે કારણે મેલાવી શકા છે, પરંતુ મહાત્મા લેાકેા તે સ્વેચ્છાએ જ આવે છે, કાઈના ખેાલાવ્યા આવતા નથી. તે જ વનમાં એક તપેાધની મહાત્મા હતા, જેઓ એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ બેઠા હતા. તે મહાત્મા કેવા હતા, એના માટે એક કવિ કહે છે કેઃ— “જ્ઞાનકે ઉજાગર સહજ સુખસાગર, સુગુન રતનાગાર વિરાગ રસ ભરયેા હૈ । શરણુકી ભીતિ હરે મરણકા ન ભય કરે, કરન સાં પીઠેિ ધ્રુ ચરન અનુસરા હૈ ધર્મકા મંડન કરે, ભર્મકા વિહંડન કરે, પરમ નરમ હાકે કર્મસે લા હૈ ! ઐસે મુનિરાજ ભુવિ લેાકમે' બિરાજમાન,નિરખિ બનારસી નમસ્કાર કરયેા હૈ ! ” કવિ કહે છે કે, મહાત્માએ જ્ઞાનના ઉદ્યોત કરે છે, શાસ્ત્રને સુશાસ્ત્ર બનાવે છે અને જગતને તીથ બનાવે છે. તેઓ સહજ સુખી છે અર્થાત્ કાર્યનું સુખ લઇને સુખી બન્યા નથી પણ કુદરતી રીતે જ સુખી છે. તેમના સુખને ઇન્દ્ર પણ છીનવી શકતા નથી. તમે કહેશેા કે, ખાનપાન તથા મેાજશોખ માણવામાં સુખ હોય છે, પણ સહજ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy