________________
ગણિપદ : સંવત ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૦૨-૧૯૫૬,
પૂના પંન્યાસપદ : સંવત ૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૦૨-૦૫-૧૯૬૦,
સુરેન્દ્રનગર આચાર્યપદ : સંવત ૨૦ર૯ મા
: સંવત ૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૦૭-૧૨-૧૯૭૨,
અમદ્યવાદ ગચ્છાધિપતિપદ : સંવત ૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૦૮-૦૧-૧૯૯૦,
ઈરોડ પ્રસિદ્ધ વિશેષણો : વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, વૈરાગ્ય મહોદધિ,
સંઘહિત ચિંતક અનેકાંત દેશનાદ, પ્રવચન પ્રવીણ,
સુવિશાલગચ્છાધિપતિ પ્રથમ પુસ્તક : વાર્તા વિહાર કુલ ગુજરાતી પુસ્તકો : ૮૨ કુલ હિંદી પુસ્તકો : ૨૭
મરાઠી પુસ્તક : ૧
અંગ્રેજી પુસ્તક : ૪ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો : ૫૦થી વધુ દિવ્યદર્શન પ્રારંભ : વિ.સં. ૨૦૦૮, ભાદરવા સુદ ૧, તા. ૨૧-૦૮
૧૯૫૨, ગુરુવાર તીર્થકર દિવ્યદર્શન : વિ.સં. ૨૦૪૪, ભાદરવા સુદ ૫. વહેતી જ્ઞાનગંગા : દિવ્યદર્શન સાપ્તાહિક (ગુજરાતી), તીર્થંકર દિવ્યદર્શન
પાક્ષિક
ભાષાજ્ઞાન : સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી અધ્યયનોપયોગી સર્જન : પ્રાકૃતનિયમાવલી, સંસ્કૃતનિયમાવલી, ન્યાયભૂમિકા,
પ્રકરણ દોહન, તત્ત્વાર્થ ઉષા વિ.. અત્યંત લોકપ્રિય : પરમ તેજ, ઉચ્ચ પ્રકાશનના પંથે, યોગ દૃષ્ટિ
સમુચ્ચયના વ્યાખ્યાનો શ્રેષ્ઠતમ સાહિત્ય : ધ્યાન અને જીવન, અમીચંદની અમી દષ્ટિ, સીતાજીના
પગલે પગલે, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, જૈન
ધર્મનો સરળ પરિચય કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર
આલ્બમ, ગુજરાતી-હિંદી બાલપોથી, મહાપુરુષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, હેમચન્દ્રસૂરિ જીવનચરિત્રોનો સેટ, બ્રાહ્મણવાડામાં
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + પ૧૩