SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : બધા એવા જ હોય ? ઉત્તર : ના, આ નિરૂપણ મોટા-ભાગની અપેક્ષાએ છે. પ્રશ્ન : તો પછી ચરમતીર્થંકરના સંયમીઓનો તો મોક્ષ ન જ થાય ને ? એ તો વક + જડ છે. ઉત્તર ઃ થાય, પણ એમણે પોતાની વક્રતા + જડતા દૂર કરવા માટેનો સખત પ્રયત્ન કરવો પડે. મધ્યમ સંયમીઓને મોક્ષ માટે વધુ મહેનત ન ક૨વી પડે. પ્રશ્ન : ભલે કાળભેદથી સંયમીઓમાં સ્વભાવભેદ હોય, પણ આ આચારભેદ કરવાથી શું ફાયદો ? ઉત્તર ઃ ઘણો જ ફાયદો ! મધ્યમસંયમીઓ સરળ + પ્રાજ્ઞ હોવાથી યોગ્ય નિર્ણય લઇ શકશે. એટલે કે ચોમાસામાં વિહાર કરવામાં નુકસાન લાગશે, તો અટકી જશે, અને ફાયદો દેખાશે, તો વિહા૨ ક૨શે. જ્યારે ચરમસંયમીઓ વક્ર + જડ છે. એટલે એક તો જડતાના કારણે નફો-નુકસાન જલ્દી સમજશે જ નહિ, અને ધારો કે સમજાશે, તો પણ વક્રતાના કારણે કંઇ ને કંઇ બહાના કાઢીને પોતાનું ધારેલું જ કરશે. એટલે એમના માટે આ દસેય બાબતો સ્થિતકલ્પ ક૨વામાં આવી કે દોષ લાગે કે ન લાગે, એમણે આ દસ આચારોનું પાલન કરવાનું. (હા ! વિશિષ્ટ કારણોસર એમાં પણ અપવાદ સેવન હોઇ શકે.) ८० Dreamstime. · જૈન સાધુ જીવન...
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy