SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છ અભ્યત્તર તપ : (૧) પ્રાયશ્ચિત્ત ઃ સંયમમાં લાગેલા અતિચારો ગુરુને કહીને એનું પ્રાયશ્ચિત્ત વહન કરવું. (૨) વિનય ગુરુ-વડીલ વગેરેનો ઉચિત વિનય કરવો. (૩) વૈયાવચ્ચ : બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વીની સેવા કરવી... (૪) સ્વાધ્યાય : વાચના, પૃચ્છના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો. (૫) ધ્યાન ઃ આર્ત-રૌદ્ર એ બે ધ્યાનનો ત્યાગ, ધર્મ-શુકુલ એ બે ધ્યાનનો આદર કરવો. (૬) કાયોત્સર્ગઃ મન-વચન-કાયા ત્રણેયને એકદમ સંકોચી લેવા, ગુપ્ત કરી લેવા... વીર્યાચાર : ઉપરના કુલ ૩૬ આચારોના પાલનમાં પૂરા ઉલ્લાસ સાથે પ્રયત્ન કરવો. એ વીર્યાચાર ! પ્રશ્નઃ વીર્યાચારના કોઇ સ્વતંત્ર ભેદ નથી ? ઉત્તર : ના, જ્ઞાનાચારાદિ ૩૬ આચારોમાં ઉલ્લાસ એ જ વીર્યાચાર ! જો ઉલ્લાસ ન હોય, તો બહારથી જ્ઞાનાચારાદિનું પાલન હોવા છતાં પણ એમાં વીર્યાચાર ન ગણાય, અને વીર્યાચાર ન હોય તો પરમાર્થથી જ્ઞાનાચારાદિ પણ નકામા જ ગણાય. -~ ~ -૧ ૮૬) ८६ – જૈન સાધુ જીવન..
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy